Home> Spiritual
Advertisement
Prev
Next

લગ્ન નથી થતા કે લગ્ન પછી છે અણબનાવ? તુલસીનો આ ઉપાય દૂર કરશે પરેશાની

જો માતા-પિતા દીકરીના લગ્ન મામલે પરેશાન છે અને તેનો સંબંધ નથી થઈ રહ્યો તો આ માટે તમે તુલસી સાથે જોડાયેલા ઉપાયો અજમાવી શકો છો. જો દીકરી રોજ તુલસીને જળ અર્પણ કરવાનું શરૂ કરી દે તો તેના શુભ પરિણામ મળે છે અને લગ્નનો યોગ બળવતર થઈ શકે છે.

લગ્ન નથી થતા કે લગ્ન પછી છે અણબનાવ? તુલસીનો આ ઉપાય દૂર કરશે પરેશાની

vastu tips: હિંદૂ ધર્મ અને શાસ્ત્રોમાં તુલસીને ખૂબ જ શુભ અને પવિત્ર છોડ માનવામાં આવે છે. દરેક શુભ અને માંગલિક કાર્યમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે, શ્રી હરિ વિષ્ણુ તુલસી વિના ભોગ ગ્રહણ નથી કરતા, તુલસી વાસ્તવમાં માતા લક્ષ્મીનું સ્વરૂમ માનવામાં આવે છે. એવામાં જ્યોતિષ શાસ્ત્રમાં તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનાથી માનવ જીવનની અનેક સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ શકે છે. જો કોઈના લગ્નમાં અડચણ આવી રહી છે કે લગ્નજીવન તણાવ વાળું છે તો એવામાં તુલસીના ઉપયોગ લાભકારી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

જો માતા-પિતા દીકરીના લગ્ન મામલે પરેશાન છે અને તેનો સંબંધ નથી થઈ રહ્યો તો આ માટે તમે તુલસી સાથે જોડાયેલા ઉપાયો અજમાવી શકો છો. જો દીકરી રોજ તુલસીને જળ અર્પણ કરવાનું શરૂ કરી દે તો તેના શુભ પરિણામ મળે છે અને લગ્નનો યોગ બળવતર થઈ શકે છે.

આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: 
Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત

અનેક લોકોના લગ્ન થઈ ગયા હોય છે પરંતુ તેમના જીવનમાં તણાવ હોય છે. પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ હોય છે. આવા લોકો પિતળના લોટાથી તુલસીજીને જળ અર્પણ કરે તો તેમનું લગ્ન જીવન ખુશખુશાલ થઈ શકે છે. સંબંધોમાં મિઠાશ આવે છે. જો તમે સારા ફળ ઈચ્છો છો તો એક લોટામાં જળ ભરીને તેમાં કેટલાક તુલસીપત્ર મુકો. આ જળને 24 કલાક બાદ આગલા દિવસે સ્નાન કરીને ઘરના મુખ્ય દ્વાર સહિતની જગ્યાએ છાંટો. આવું કરવાથી તમામ બાધાઓ દૂર કરે છે. અને સંબંધોમાં મધુરતા બની રહી છે.

આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More