Home> Spiritual
Advertisement
Prev
Next

ઘરની અગાસી પર રાખેલી આ વસ્તુ કરી દેશે તમને બરબાદ, રાખી હોય તો આજે જ હટાવી કરો આ કામ

Vastu Tips For Terrace: વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાના ખાસ નિયમો હોય છે. વાસ્તુ અનુસાર ઘરની દરેક દિશામાં પોતાની ઉર્જા હોય છે અને આ સ્થાનો પર રાખવામાં આવેલી વસ્તુઓ ઘરના સભ્યો પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. તેવી જ રીતે ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. તો ચાલો જાણીએ ઘરની છત પર કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ. 

ઘરની અગાસી પર રાખેલી આ વસ્તુ કરી દેશે તમને બરબાદ, રાખી હોય તો આજે જ હટાવી કરો આ કામ

Vastu Tips For House: વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુને રાખવાના ખાસ નિયમો હોય છે. વાસ્તુ અનુસાર ઘરની દરેક દિશામાં પોતાની ઉર્જા હોય છે અને આ સ્થાનો પર રાખવામાં આવેલી વસ્તુઓ ઘરના સભ્યો પર સકારાત્મક અને નકારાત્મક અસર કરે છે. કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં શાંતિ રહે છે તો કેટલીક વસ્તુઓ ઘરમાં અશાંતિ લાવે છે. ઘરની છત પર રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ તમારી પ્રગતિમાં અવરોધ ઉભી કરે છે.

ઘરની છત પર કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. ચાલો જાણીએ કે ઘરની છત પર કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ અને જો આ વસ્તુઓ તમારા ઘરની છત પર છે, તો તેને જલ્દીથી તમારા ઘરની છત પરથી તે હટાવી દો.

ઘરની છત પરથી આ વસ્તુઓ હટાવી દો

આ પણ વાંચો:

ધારણ કરેલું રત્ન તુટી જાય તો સમજવું તમારી ઘાત ટળી, ધારણ કર્યાની સાથે જ થાય છે અસર

દીવો પ્રગટાવતી વખતે આ 3 વાતનું રાખો ધ્યાન, ઘરમાં વધશે એટલું ધન કે તરી જશે સાત પેઢી

Dhan Labh Upay: ધન લાભના આ છે અચૂક ટોટકા, રૂપિયા ગણતા ગણતા થાકી જશો એટલું મળશે ધન

-વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની છત પર કચરો ભૂલથી પણ ન રાખવો જોઈએ. આ વસ્તુઓને છત પર રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. એટલા માટે જો ઘરની છત પર કોઈ કચરો કે જૂની ખરાબ વસ્તુ રાખવામાં આવી હોય તો તેને ઘરની બહાર ફેંકી દો.

-જો ઘરની છત પર જૂનો કચરો રાખવામાં આવે તો તેને તરત જ બહાર કાઢો. માતા લક્ષ્મીને ઘરમાં ભંગાર અને જૂની વસ્તુઓ રાખવાનું પસંદ નથી. આવી સ્થિતિમાં તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે.

-ઘરની છત પર કચરો છોડ, માટી કે ધૂળ જમા થવા ન દો. છત પર ગંદકી એકઠી ન થવા દો અને તેને હંમેશા સાફ રાખો. સમયાંતરે છતની સફાઈ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

-ઘરની છત પર સાવરણી, કાટવાળું લોખંડ અથવા લાકડાના નકામા ટુકડા ક્યારેય ન રાખો. આ વસ્તુઓને છત પર રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વસ્તુઓને છત પર રાખવાથી ઘરમાં ગરીબી આવે છે.

-જો દુર્ભાગ્ય તમારો સાથ નથી છોડી રહ્યું અથવા તમારા જીવનમાં કંઇક અયોગ્ય ઘટના બની રહી છે, તો વાસ્તુ અનુસાર ઘરની છતને હંમેશા પાણીથી ધોતા રહો. છતને હંમેશા સાફ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More