Home> Spiritual
Advertisement
Prev
Next

મેલીવિદ્યા કે કાળા જાદુનો સૌથી વધુ ભોગ બને આ 4 રાશિઓ, જાણો નેગેટિવ ઉર્જાની અસરના સંકેત

Black Magic: ઘરમાં તકરાર ઉભી થાય છે. ક્યારેક ગ્રહદોષ, વાસ્તુ દોષ વગેરે આ નકારાત્મકતા માટે જવાબદાર હોય છે. સાથે જ મેલીવિદ્યા કે કાળો જાદુ પણ તેનું કારણ છે. નકારાત્મક ઉર્જાવાળી જગ્યાએથી પસાર થવાથી, કોઈ નકારાત્મક વસ્તુના સંપર્કમાં આવવાથી અથવા કોઈ કાળા જાદુ કરીને આવું ઘણી વખત થઈ શકે છે.

મેલીવિદ્યા કે કાળા જાદુનો સૌથી વધુ ભોગ બને આ 4 રાશિઓ, જાણો નેગેટિવ ઉર્જાની અસરના સંકેત

Astro Remedies: ઘણા લોકોને કામ કર્યા પછી પણ સફળતા નથી મળતી..કંઈક ને કંઈક રીતે હેરાન પરેશાન થતાં હોય છે..કોઈકનું સારૂ કરવા જાય અને બધુ ઉલટું થઈ જાય...જેથી આવા લોકોમાં નેગેટિવીટી ખૂબ જ  હોય છે...સ્વભાવ ચીડિયો થઈ જાય છે....વારંવાર બિમાર પડે છે. ઘરમાં તકરાર ઉભી થાય છે. ક્યારેક ગ્રહદોષ, વાસ્તુ દોષ વગેરે આ નકારાત્મકતા માટે જવાબદાર હોય છે. સાથે જ મેલીવિદ્યા કે કાળો જાદુ પણ તેનું કારણ છે. નકારાત્મક ઉર્જાવાળી જગ્યાએથી પસાર થવાથી, કોઈ નકારાત્મક વસ્તુના સંપર્કમાં આવવાથી અથવા કોઈ કાળા જાદુ કરીને આવું ઘણી વખત થઈ શકે છે.

કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત
Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત

જેમ સકારાત્મક ઉર્જા છે તેમ નકારાત્મક ઉર્જા પણ છે. નકારાત્મક ઉર્જા વ્યક્તિને ઘણી રીતે નુકસાન પહોંચાડે છે. જે લોકોને રાહુ અને કેતુની દશાચાલતી હોય છે તેવા વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા અસર કરે છે. આ સિવાય સાડા સતી-ધૈયા કે મંગળની સ્થિતિ ચાલી રહી છે. નકારાત્મક ઉર્જા તે લોકો પર ઝડપથી અસર કરી શકે છે. સામાન્ય રીતે કહીએ તો, કર્ક, વૃશ્ચિક, મીન અને કન્યા રાશિના લોકોને પણ ખરાબ નજર લાગે છે અથવા તેઓને મેલીવિદ્યાથી અસર જલદી થાય છે.

- જો કોઈ વ્યક્તિ સતત પૈસાની તંગી હોય છે. માનસિક તણાવ,ગભરાટ અને હતાશા હોય તો તે તમારા પર નકારાત્મક ઉર્જાની અસરનો સંકેત હોઈ શકે છે.

IPL: હાર્દિક પંડ્યા બદલશે ઈતિહાસ! 14 ટીમો અને 63 કેપ્ટન પણ નથી પાર કરી શક્યા આ પહાડ
આવતીકાલે જો આવું થયું તો Gujarat Titans એક પણ બોલ રમ્યા વિના બની જશે IPL ચેમ્પિયન

લોનની ચુકવણી પછી આ સર્ટિફિકેટ લેવું અત્યંત જરૂરી, ભૂલ કરી તો તમારે ફરીથી ચૂકવવી પડશે

- જો કોઈ વ્યક્તિનો ચહેરો તેની ચમક ગુમાવી દે છે, તે હંમેશા બીમાર રહે છે, ઉદાસ રહે છે અને તેને દરેક સમયે ઊંઘવાનું મન થાય છે, તો આ કાળા જાદુનો સંકેત પણ હોઈ શકે છે.

-ઘણી વખત વ્યક્તિનો ચહેરો અચાનક પીળો કે કાળો થવા લાગે છે, આંખો લાલ રહે છે. જો તે લાંબા સમય સુધી ચાલુ રહે તો વ્યક્તિએ ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ અને તેની પાછળ નકારાત્મક ઉર્જા કારણ હોઈ શકે છે.

કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત

- જો તમને નજર લાગી હોય તો તમારે યોગ્ય જ્યોતિષી થકી કુંડળીનું વિશ્લેષણ કરાવવું જોઈએ. તેની સાથે ગ્રહની અશુભ સ્થિતિ ચાલી રહી છે તો તે ગ્રહ માટે ઉપાય કરો.

- કરિયરમાં સમસ્યા, વેપારમાં વારંવાર નુકસાન, સમસ્યાઓ પણ કાળા જાદુની અસર હોઈ શકે છે. મેલીવિદ્યાના કિસ્સામાં, સારા જ્યોતિષની સલાહ લેવી ફાયદાકારક બની શકે છે.

શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More