Home> Spiritual
Advertisement
Prev
Next

15 મેથી આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, બુધ અને સૂર્યની કૃપાથી થશે ભાગ્યોદય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર 15 મેનો દિવસ મહત્વપૂર્ણ થવાનો છે. આ દિવસે બે ગ્રહ ચાલ બદલવાના છે. સૂર્ય દેષ મેષ રાશિમાંથી વૃષભમાં પ્રવેશ કરશે અને બુધ દેવ મેષ રાશિમાં માર્ગી થશે. 
 

15 મેથી આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન, બુધ અને સૂર્યની કૃપાથી થશે ભાગ્યોદય

નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્ર અનુસાર 15 મેનો દિવસ મહત્વપૂર્ણ થવાનો છે. આ દિવસે બે ગ્રહ એક સાથે ચાલ બદલવા જઈ રહ્યાં છે. સૂર્ય દેવ મેષથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને બુધ દેવ મેષ રાશિમાં માર્ગી થશે. સૂર્ય અને બુધના ચાલ બદલવાથી કેટલીક રાશિના જાતકોનો ભાગ્યોદય થવાનું નક્કી છે. આ રાશિને ભાગ્યનો સાથ મળશે. આવો જાણીએ 15 મેથી કઈ રાશિના જાતકોને અચ્છે દિન શરૂ થઈ જશે. 

મેષ રાશિ
શુભ ફળની પ્રાપ્તિ થશે.
ધન લાભ થશે.
દાંપત્ય જીવનમાં સુખદ અનુભવ કરશો.
કાર્યોમાં સફળતાનો યોગ પણ બની રહ્યો છે.
તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોની પ્રશંસા કરવામાં આવશે. 

વૃષભ રાશિ
આ સમય શુભ કહી શકાય છે.
નોકરી અને વેપારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે. 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે.
પરિવારના સભ્યોનો યહયોગ મળશે.
જીવનસાથીની સાથે સમય પસાર કરશો.
આ દરમિયાન રોકાણથી લાભ થશે. 

આ પણ વાંચોઃ Apara Ekadashi 2023: અપરા એકાદશી કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી, જાણો વ્રતની વિધિ

મિથુન રાશિ
ભાગ્યનો સાથ મળશે.
ધન લાભ થશે.
માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે.
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે.
નોકરી તથા વેપાર માટે શુભ સમય છે. 

વૃશ્ચિક રાશિ
આ સમય શુભ રહેવાનો છે.
નોકરી અને વેપારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે.
દાંપત્ય જીવન સુખમય રહેશે.
જીવનસાથીની સાથે સમય પસાર કરશો.
શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેવાનો છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More