Home> Spiritual
Advertisement
Prev
Next

Rakhi 2023: આ વખતે 2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી

Rakshabandhan: ભાઈ-બહેનોનો તહેવાર રક્ષાબંધનની દરેક જણ આખું વર્ષ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર ઓગસ્ટમાં ઉજવવામાં આવશે. જો કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો જણાવવામાં આવી રહ્યો છે. એવામાં આપણે જાણીએ કે ક્યારે શુભ સમય છે.

Rakhi 2023: આ વખતે 2 દિવસ ઉજવવામાં આવશે રક્ષાબંધન, પરંતુ રહેશે ભદ્રાનો પડછાયો, જાણો ક્યારે બંધાશે રાખડી

Raksha Bandhan Date: રક્ષાબંધન એ ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તે જ સમયે, ભાઈઓ બદલામાં ભેટ તરીકે કંઈક અથવા બીજું આપીને તેમની સુરક્ષા માટે સોગંધ લે છે.

Watch: પુત્રીને સરપ્રાઇઝ આપવા ભારતથી કેનેડા પહોંચ્યા પિતા, વિડીયો જોઇ ઇમોશન ઇન્ટરનેટ
Rain Alert: આ રાજ્યોમાં 28 જૂન સુધી વરસાદ તબાહી મચાવશે, IMDએ જારી કર્યું 'રેડ એલર્ટ
ક્યારેક ઓછો વરસાદ, ક્યારેક વધુ; ચોમાસાના કાળાડિંબાગ વાદળોમાં કેટલું હોય છે પાણી?
જમીન ખરીદવા જઇ રહ્યા છો તો Website છે વરદાન! મિનિટોમાં બતાવશે બધી જ ડીટેલ્સ

દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે આ તારીખ 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં આ વખતે રાખડી બાંધવા માટે 2 દિવસ છે. જો કે આ વખતે રક્ષાબંધન પર પણ ભદ્રા પડી રહી છે. ભદ્રાનો સમયગાળો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ સમયે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી.

PM મોદીના ફેન બનતાં જ આ દિગ્ગજ ઉદ્યોગપતિની નેટવર્થમાં 8,16,31,64,07,500 રૂ.નો ઉછાળો
સામાન્ય જનતાને મોટો ઝટકો, 4 ગણા મોંઘા થયા ટામેટા, 1 કિલોનો ભાવ 120 રૂપિયા પહોંચ્યો
બસ 3 દિવસ અને 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર! સીધી તમારા ખિસ્સા પર પડશે અસર

શુભ મુહૂર્ત
આ વખતે પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023ના રોજ સવારે 10.58 કલાકે શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સવારે 7.05 કલાકે સમાપ્ત થશે. જો કે, ભદ્રા પણ 30 ઓગસ્ટે સવારે 10.58 વાગ્યે શરૂ થશે અને રાત્રે 9.15 વાગ્યે સમાપ્ત થશે. ભદ્રાની છાયાને કારણે 30 ઓગસ્ટ આખો દિવસ રાખડી બાંધવાનો શુભ સમય નથી. આ પછી રાખડી બાંધી શકાય છે.

જલદી જ લોન્ચ થશે વિજળી ઉત્પન્ન કરતી કાર, કમાણી કરાવશે, ખર્ચ લિટરે 15 રૂપિયા
અહીં બની રહી છે ભારતની પ્રથમ અંડરવોટર રેલરોડ, 6 કલાકની મુસાફરી 40 મિનિટમાં
જો વધુ પડતું તેલવાળું જમી લીધું હોય તો અજમાવો આ રીત, મળશે મોટી રાહત

ચાણક્ય નીતિ: આ ચાર કામ બરબાદ કરી દેશે તમારું જીવન, નહી મળે ક્યારેય સફળતા
શું તમારું પેટ પણ માટલા માફક ફૂલી ગયું છે? તો અજમાવો આ ઘરેલું ઉપાય, ઓગળી જશે ચરબી

ભદ્રા
પંચાંગ અનુસાર, રક્ષાબંધનની વિધિ 30 ઓગસ્ટે રાત્રે 9.15 વાગ્યા પછી જ કરવામાં આવશે, કારણ કે તેના પહેલા ભદ્રકાળ ચાલશે. ભદ્રા પૂંછ સાંજે 5.30 થી 6.31 સુધી અને ભદ્ર મુખ સાંજે 6.31 થી  રાત્રે 8.11 સુધી રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર અધારિત છે ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

પાણીપુરી ખાનારાઓ અવશ્ય જોજો આ Video, જીંદગીમાં પાણીપુરી ખાવાનું મન નહી થાય
જાણકારી વિના નંગ ધારણ કરશો તો ઉલમાંથી ચૂલમાં પડશો, શુભને બદલે મળશે અશુભ પરિણામ
બંગાળની ખાડીનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું, 5 દિવસ બાદ મેઘરાજા ભુક્કા બોલાવશે
ફોન પર એક મહિલાનું નોટિફિકેશન અને દુનિયા બદલાઇ ગઇ, ભાંડો ફૂટ્યા પછી જે થયું...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More