Home> Spiritual
Advertisement
Prev
Next

Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો, દરેક ચીજને પોતાની મુઠ્ઠીમાં કરવામાં હોય છે માહિર!

‘A’ Letter Name Personality:  વ્યક્તિનો સ્વભાવ તેના નામના પહેલા અક્ષર પરથી સરળતાથી જાણી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના નામનો અક્ષર પણ તેના જીવન પર પ્રભાવ પાડે છે. ઘણી વખત તમે સેલિબ્રિટીઓને સારી કારકિર્દી માટે તેમના નામ બદલતા જોયા હશે. આજે અમે તમને 'A' અક્ષરના લોકોના વ્યક્તિત્વ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Name Astrology: દિમાગના ખુબ તેજ હોય છે આ અક્ષરવાળા લોકો, દરેક ચીજને પોતાની મુઠ્ઠીમાં કરવામાં હોય છે માહિર!

Personality Traits Of ‘A’ Letter: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના નામના પહેલા અક્ષરથી તેની પર્સનાલીટી વિશે ઘણું જાણી શકાય છે. નામના પહેલા અક્ષરથી વ્યક્તિના ગુણ, સ્વભાવ તેમજ ભવિષ્ય વિશે પણ જાણી શકાય છે. આજે આપણે એવા લોકો વિશે જાણીશું જેમના નામ 'A' અક્ષરથી શરૂ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેનું નામ 'A' અક્ષરથી શરૂ થાય છે તેમના પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે. 'A' અક્ષરવાળા લોકોની રાશિ મેષ હોય છે. મેષ રાશિનો શાસક ગ્રહ મંગળ છે. 'A' અક્ષરવાળા લોકો ખૂબ જ બુદ્ધિશાળી અને મહેનતુ હોય છે. આ લોકો સરળતાથી હાર માનતા નથી અને તેઓ જે કરવાનું નક્કી કરે છે તે ચોક્કસ પૂર્ણ કરે છે. તેઓ પોતાની બુદ્ધિમત્તાના બળ પર ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં 'A' અક્ષરવાળા લોકો હિંમતવાન અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. તેમને પોતાની શરતો પર જીવન જીવવું ગમે છે. 'અ' અક્ષરવાળા લોકોને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે સખત મહેનત કરે છે. તેમની સેન્સ ઓફ હ્યુમર પણ ઘણી સારી હોય છે. 

આ પણ વાંચો:
શું ખરેખર પનોતી છે આ 5 સ્ટાર કિડ્સ? તેઓ જે ફિલ્મમાં હોય છે તે જાય છે ફ્લોપ
ભુક્કા કાઢી નાખ્યા આ કારે, 1 લાખ લોકોનું કાર માટે વેઈટિંગ, આપે છે 26KMની માઈલેજ
અનન્યા પાંડેએ હોટ લુક્સથી મચાવી તબાહી, આ તસવીરો જોઈને લોકો થયા બેકાબૂ

'A' અક્ષરથી શરૂ થતા નામવાળા લોકોમાં લીડરશીપ ક્વોલીટી હોય છે. એટલા માટે ઘણીવાર આ લોકો ઓફિસમાં સારા ટીમ લીડર સાબિત થાય છે. 'A' અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો મોટાભાગે મોટા ઉદ્યોગસાહસિકો, સંશોધકો, શિક્ષકો જેવી લીડરશીપવાળા કરીયર પસંદ કરે છે.

'A' અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો બહુ રોમેન્ટિક નથી હોતા. તેઓ સીરીયસ રીલેશનશીપમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ દીલથી ઓછુ અને દિમાગથી વધુ વિચારે છે. તેને કંટ્રોલિંગ પાર્ટનર પસંદ નથી. ઘણીવાર આ જ કારણ છે કે તેમના સંબંધોમાં મુશ્કેલી આવે છે.

જે લોકોનું નામ 'અ' અક્ષરથી શરૂ થાય છે તેમણે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને સૂર્યદેવને રોજ તાંબાના વાસણથી અર્ઘ્ય ચઢાવવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
Chhipkali upay: ગરોળીના ત્રાસથી પરેશાન છો! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય
Teacher Job Eligibility: શિક્ષક બનવા માટે બદલાઈ ગયા છે નિયમો, હવે આ ભણતર જ આવશે કામ
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More