Home> Spiritual
Advertisement
Prev
Next

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર કરજો આ વસ્તુનું દાન, શનિ અને સૂર્ય દોષથી મળશે મુક્તિ

આ જ રીતે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાનું પણ મહત્વ છે. ખાસ કરીને કાળા અડદની દાળની ખીચડી જે ઘી, હળદર અને લીલા શાકભાજી સાથે બની હોય. ખીચડીનું દાન કરવાથી સૂર્ય, ગુરુ, શનિ બુધ ગ્રહનું શુભ ફળ મળે છે. 

Makar Sankranti 2024: મકરસંક્રાંતિ પર કરજો આ વસ્તુનું દાન, શનિ અને સૂર્ય દોષથી મળશે મુક્તિ

Makar Sankranti 2024: મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યની જળ અર્પણ કરવું, ખીચડી ખાવી, તલ અને ગોળ ખાવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. 

કુંડળી બતાવ્યા વિના મકર સંક્રાંતિ પર કરશો નહી તલનું દાન, શનિ દેવ થશે નારાજ
શું તમે IAS કે IPS ઓફિસર બનવા માંગો છો, UPSC ઇન્ટરવ્યું પાસ કરવા આ 5 ટિપ્સ આવશે કામ

જરૂરિયાતમંદ વ્યક્તિને દાન
મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન, પૂજા-પાઠ અને અન્ય પુણ્યોનું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. દાન કર્યા વિના મકરસંક્રાંતિ અધૂરી રહે છે. 

ટીચર 16 વર્ષના વિદ્યાર્થી સાથે સ્કૂલમાં બાંધતી સંબંધો, બીજા છાત્ર પાસે ભરાવતી પહેરો
હે ભગવાન! 1.82 લાખ કરોડની કંપનીના માલિકે ઘર ગીરવે મૂકવું પડ્યું, 1 લાખ કરોડ ગુમાવ્યા

ઉત્તરાયણ
ગ્રહોના રાજા સૂર્ય આ દિવસે મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ હોય છે તેથી આ દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. 

પરંપરા: મોતનો જશ્ન અને જન્મ પર માતમ બનાવે છે આ જાતિના લોકો, ડ્રમ ભરીને પીવે છે દારૂ
દેવતાના શ્રાપથી જ્યાં પત્થર બની ગઇ આખે આખી જાન, સંક્રાંતિ મેળા માટે જાણિતું છે આ ધામ

તલ અને ગોળનું દાન
મકરસંક્રાંતિના દિવસે તલ અને ગોળ ખાવા જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે તેનું દાન કરવું. કાળા તલનો સંબંધ શનિ સાથે છે અને ગોળનો સંબંધ સૂર્ય સાથે છે. સૂર્ય પોતાના પુત્ર શનિની રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ દિવસે તલ અને ગોળ બંનેનું દાન કરવું જોઈએ જેથી સૂર્ય અને શનિ બંનેની કૃપા પ્રાપ્ત થાય.

14મી કે 15મી જાન્યુઆરી...ક્યારે ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ ? જાણો શુભ સમય અને મહત્વ
Top 5 સરકારી નોકરી, બેંકથી માંડીને શિક્ષક માટે 69,270 જગ્યાઓ માટે બહાર પડી ભરતી

અડદની ખીચડીનું દાન
આ જ રીતે મકરસંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાનું પણ મહત્વ છે. ખાસ કરીને કાળા અડદની દાળની ખીચડી જે ઘી, હળદર અને લીલા શાકભાજી સાથે બની હોય. ખીચડીનું દાન કરવાથી સૂર્ય, ગુરુ, શનિ બુધ ગ્રહનું શુભ ફળ મળે છે. 

Multibagger Stock: આ શેરનો છે જબરો ઠાઠ, 1 લાખના બની ગયા 1 કરોડ, આંખો મીચીને ખરીદી લો
PM Modi 'યમ નિયમ' ના લીધે કરશે 11 દિવસનો ઉપવાસ, રાખવું પડશે આ વાતોનું ધ્યાન

શનિ સંબંધિત દાન
મકરસંક્રાંતિના દિવસે ગરમ કપડાનું દાન કરવું પણ શુભ ગણાય છે. આ દિવસે કાળા અડદ, જુતા ચપ્પલ, ધન વગેરેનું દાન કરવું પણ લાભ કરે છે.

Banking Rights: બેંકમાં મળે છે તમને આ અધિકાર, આ રીતે કરી શકો છો ફરિયાદ
Jio એ યૂઝર્સને કર્યા ખુશ! આ પ્રીપેડ પ્લાન્સ પર મળી રહ્યો છે વધું ડેટા, જુઓ List

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More