Home> Spiritual
Advertisement
Prev
Next

Chankya Niti: કરોડપતિમાંથી રોડ પર રખડતા કરી દેશે તમારી આ 3 ખરાબ ટેવો, ક્યારેય ટકશે નહી લક્ષ્મી

Chankya Niti: ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો જરૂરી છે કે તે યોગ્ય રસ્તા પર ચાલે અને મહેનત કરે. સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યોનો સાથ પણ જરૂરી છે પરંતુ ભાગ્ય પણ એવા જ વ્યક્તિને સાથ આપે છે જે જીવનમાં સારી આદતોને અપનાવે. 

Chankya Niti: કરોડપતિમાંથી રોડ પર રખડતા કરી દેશે તમારી આ 3 ખરાબ ટેવો, ક્યારેય ટકશે નહી લક્ષ્મી

Chankya Niti: આચાર્ય ચાણક્ય એ પોતાના અનુભવોને લોકો સુધી પહોંચાડવા માટે ચાણક્ય નીતિનું સર્જન કર્યું છે. ચાણક્ય નીતિમાં તેમણે જિંદગીમાં શીખેલા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ જણાવ્યું છે કે વ્યક્તિ પોતાની જિંદગીમાં કેવી રીતે સારી અને ખરાબ વસ્તુઓથી અંતર રાખી શકે. જો આજના સમયમાં પણ લોકો ચાણક્ય નીતિ ની કેટલીક બાબતોને ધ્યાનમાં રાખે તો જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

નવા વર્ષે સરકારે આપી મોટી ભીટ, 450 રૂપિયામાં મળશે Ujjwala Gas Cylinder
આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન

ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો જરૂરી છે કે તે યોગ્ય રસ્તા પર ચાલે અને મહેનત કરે. સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યોનો સાથ પણ જરૂરી છે પરંતુ ભાગ્ય પણ એવા જ વ્યક્તિને સાથ આપે છે જે જીવનમાં સારી આદતોને અપનાવે. 

નવા વર્ષે ભીડમાં જવાનું ટાળો, 7 મહિનામાં પહેલીવાર 1 દિવસમાં 800 ને પાર આંકડો 
મારી લો શરત... આખા ગામની ખબર હશે પણ આ ખબર નહી હોય? આટલા સમયમાં બગડી જાય છે પેટ્રોલ

ચાણક્ય નીતિ અનુસાર જો કોઈ વ્યક્તિ મહેનત ન કરે અને ખરાબ આદતો ધરાવતો હોય તો તેની પાસે માતા લક્ષ્મી ક્યારેય ટકતા નથી. જો આવા વ્યક્તિને ધન મળે તો પણ તે પળવારમાં કંગાળ થઈ જાય છે. તેનું કારણ હોય છે વ્યક્તિની કેટલીક ખરાબ આદતો. જે વ્યક્તિને આ આદત હોય તેના હાથમાંથી કરોડોની સંપત્તિ પણ સરકી જાય છે. 

આજથી બંધ થઇ જશે ઇનએક્ટિવ UPI ID's, યૂઝર્સ કરી શકશે નહી એક પણ ટ્રાંજેક્શન
1 જાન્યુઆરીથી આજે બદલાઇ ગયા આ નિયમો, તાત્કાલિક વાંચી લો, નહીંતર પડશે મુશ્કેલીઓ

મહેનત કરવાનું આળસ
આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ સવારે ઊઠે ત્યારથી સાંજ સુધી ફક્ત આળસ માં દિવસ પસાર કરે તેની પાસે ક્યારેય ધન રહેતું નથી. જે વ્યક્તિ આળસના કારણે મહેનત નથી કરતી તે હંમેશા ગરીબ જ રહે છે.

જાન્યુઆરીમાં આ 3 રાશિવાળાની નિકળી શકે છે લોટરી, આ ગ્રહોની કૃપાથી થશો માલામાલ
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી

દાન કરવામાં કંજૂસી
આચાર્ય ચાણક્ય અનુસાર જો કોઈ વ્યક્તિ કમાયેલું ધન દાન કરવામાં કંજૂસી કરે છે તો તે વ્યક્તિ પોતાનું જીવન ગરીબીમાં જ પસાર કરે છે. જે વ્યક્તિને કંજૂસીની આદત હોય અને દાન પુણ્ય કરવાથી હંમેશા દૂર ભાગે તેના ઉપર માતા લક્ષ્મીના આશીર્વાદ પણ થતા નથી.

નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો

પૈસાની વેલ્યુ ન કરવી
ઘણા લોકો એવા હોય છે જેને સરળતાથી બધું જ મળી જાય છે અને આવા લોકોને પૈસાની કદર પણ હોતી નથી. ચાણક્ય નીતિ અનુસાર જે વ્યક્તિને પૈસા ની વેલ્યુ ન હોય તે જીવનમાં કંગાળ અને બેહાલ જ રહે છે. આવા વ્યક્તિને મળેલી કરોડોની સંપત્તિ પણ ખર્ચ થઈ જાય છે અને તેને રસ્તા પર આવી જવું પડે છે.

'મહિલાને પ્રેગ્નેંટ કરો અને બાળક થશે મળશે 13 લાખ', બિહારમાં 'ગજબ' ની ઓફર
ગન પોઈન્ટ પર વિદ્યાર્થિનીનાં કપડાં ઉતારાવી આચર્યો ગેંગરેપ, 3 આરોપીની ધરપકડ

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More