Home> Spiritual
Advertisement
Prev
Next

કપૂરનો આ ચમત્કારી ટોટકો જીવનની તમામ સમસ્યાને કરશે દૂર, તાત્કાલિક જોવા મળશે અસર

Camphor Remedies For Money: જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતું કપૂર ખૂબ જ ચમત્કારી હોય છે. કપૂરના કેટલાક પ્રચલિત ટોટકા કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દુર થઈ જાય છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ.

કપૂરનો આ ચમત્કારી ટોટકો જીવનની તમામ સમસ્યાને કરશે દૂર, તાત્કાલિક જોવા મળશે અસર

Kapoor Remedies For Money: દરેક વ્યક્તિએ તેના જીવનમાં ચડતી અને પડતી બંને સ્થિતિનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યારે માણસના જીવનમાં સમસ્યા હોય છે ત્યારે તે મોટાભાગે નિરાશ થઈ જાય છે. આ નિરાશા અને જીવનની સમસ્યાને દુર કરવાના કેટલાક ચમત્કારી ઉપાયો જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ શાસ્ત્રોક્ત ઉપાયો કરવાથી ઘર પરિવાર પર આવેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા-પાઠમાં ઉપયોગમાં લેવાતું કપૂર ખૂબ જ ચમત્કારી હોય છે. કપૂરના કેટલાક પ્રચલિત ટોટકા કરવાથી જીવનમાં આવેલી સમસ્યાઓ દુર થઈ જાય છે. આજે તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ જેને કરવાથી અટકેલા કામ પુરા થાય છે, મનનો ડર દુર થાય છે, નકારાત્મકતા દુર થાય છે અને દરિદ્રતા દુર થઈ શકે છે.

શનિદેવનું જન્મસ્થળ ગણાય છે ગુજરાતનું આ સ્થળ, કુંડમાં સ્નાન કરવાથી ઉતરી જાય છે પનોતી
આંખ ખુલતાં જ આ પક્ષીઓના દર્શનથી ખૂલી જાય છે કિસ્મતના દ્વાર, દિવસે ને દિવસે વધશે ધન

કપૂરના ચમત્કારી ઉપાયો
- જો મનમાં સતત એવી ચિંતા રહેતી હોય કે કોઈ અશુભ ઘટના બનવાની છે તો સવારે અને સાંજે ઘરમાં કપૂર પ્રજ્વલિત કરવો જોઈએ. આ સાથે જ દિવસમાં એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી મનનો અજાણ્યો ભય દૂર થાય છે.

સાવરણીને ઊભી રાખવી કે આડી રાખવી? ખોટી રીતે રાખશો તો થઇ જશો કંગાળ
સાવરણીને આ દિશામાં રાખશો તો ઘરમાં આવશે ગરીબી, જાણો શું છે સાચી રીત અને નિયમો

- જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોય અથવા તો ઘરમાં આવતા પૈસા ટકતા ન હોય તો આ સ્થિતિમાં સુધારો કરવા માટે કપૂરનો આ ઉપાય કરવો.  આર્થિક સમસ્યા દૂર કરવા માટે સતત 43 દિવસ સુધી કપૂર માં દુર્ગા સામે પ્રજવલિત કરવું. આમ કરવાથી ધન પ્રાપ્તિના યોગ સર્જાય છે.

આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Hair Fall થી બચાવશે આ 5 સુપરફૂડ્સ, વાળ થઇ જશે લાંબા અને કાળા ભમ્મર

- જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા વધારે હોય છે અને પરિવારના સભ્યો વચ્ચે પણ કલેશ થતો હોય તો સવારે અને સાંજે પૂજા કરતી વખતે કપૂર પ્રજવલિત કરવું. આમ કરવાથી ઘરમાં વાતાવરણ શુદ્ધ રહેશે અને નકારાત્મક ઉર્જા દૂર થશે. 

જો જો આ તહેવારોમાં રોટલી ના બનાવતા નહીંતર મા અન્નપૂર્ણા થશે નારાજ, થશે આર્થિક નુકસાન
Thursday: શ્રાવણના ગુરૂવારે સાંજે કર્યો જો આ ઉપાય તો સોના-ચાંદીથી ભરાઇ જશે તિજોરી
Shubh Ashubh Sanket: ઘરમાં કબૂતર આવવું શુભ કે અશુભ? મળે છે આ સંકેત

- ઘણી વખત એવું થાય છે કે મહેનત કરવા છતાં કાર્યમાં સફળતા મળતી નથી આવી સ્થિતિમાં સંધ્યા સમયે ઘરમાં પૂજા કરો ત્યારે કપૂરને ઘીમાં બોળી પ્રજ્વલિત કરવું. આમ કરવાથી અધૂરા કામ પુરા થવા લાગે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Day Nap: દિવસે ઉંઘવાની આદત તમને કરી દેશે બરબાદ, જાણો શું થશે આળસનો અંજામ
ભોલેનાથના આ મંદિરમાં પૂજા કરવાથી ટળી જશે અકાળ મૃત્યું, જાણો શું છે રહસ્ય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More