Home> Spiritual
Advertisement
Prev
Next

પંચાગમાં જાણો શુભ મુહર્ત અને તિથિ, આજે આ દિશામાં યાત્ર કરવી બની શકે છે ખતરનાક

આજે 24 એપ્રિલ 2021 ના પંચાગ (Aaj Ka Panchang) ના અનુસાર શનિવાર છે. જ્યોતિષ અનુસાર શનિવાર શનિદેવનો હોય છે. શનિવારે ભગવાન શનિની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ.

પંચાગમાં જાણો શુભ મુહર્ત અને તિથિ, આજે આ દિશામાં યાત્ર કરવી બની શકે છે ખતરનાક

નવી દિલ્હી: આજે 24 એપ્રિલ 2021 ના પંચાગ (Aaj Ka Panchang) ના અનુસાર શનિવાર છે. જ્યોતિષ અનુસાર શનિવાર શનિદેવનો હોય છે. શનિવારે ભગવાન શનિની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇએ. શનિ દેવ પોતાના ભક્તોના તમામ દુખ દુર કરે છે. જે લોકો શનિની સાડાસાતીથી પરેશાન છે. તે શનિ દોષમાંથી મુક્તિ મેળવવા માટે મૂળ નક્ષત્રયુક્ત શનિવારથી આગામી 7 શનિવાર સુધી વ્રત રાખે અને શનિવદેવની પૂજા કરે. 

Daily Horoscope 24 એપ્રિલ: રોજગારમાં મળશે સફળતા, રોકડની સર્જાશે અછત

આજનું પંચાગ 24 એપ્રિલ 2021 (Aaj Ka Panchang 24 April 2021)

આજની તિથિ (Aaj Ki Tithi):
બારસ: 19:17 વાગ્યા સુધી

સૂર્યોદય, સૂર્યાસ્ત, ચંદ્વોદય અને ચંદ્રસ્ત:
સૂર્યોદય: 05:57 વાગે
સૂર્યાસ્ત: 18:52 વાગે
ચંદ્રોદય: 15:53 વાગે
ચંદ્રસ્ત: 04:38 વાગે

હિંદુ લૂનર તારીખ 
શક સંવત:
1943 પ્લવ

વિક્રમ સંવત:
2078 આનંદ

ગુજરાતી સંવત: 
2077 પરિધાવી

ચંદ્રમાસ
ચૈત્ર- પૂર્ણિમાત
ચૈત્ર- અમાંત

નક્ષત્ર:
પૂર્વાફાલ્ગુની- 06:22 વાગ્યા સુધી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More