Home> Relationship
Advertisement
Prev
Next

સોપારી જેવી દેખાતી આ વસ્તું શિલાજીતનો પાવર પડશે ફીકો, દૂધમાં નાખશો તો થઇ જશે 'અમૃત'

Nutmeg Milk Benefits: આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નો પણ સમાવેશ થાય છે. જાયફળ એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે તેનો ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ તરીકે પણ જાયફળનો ઉપયોગ થાય છે.

સોપારી જેવી દેખાતી આ વસ્તું શિલાજીતનો પાવર પડશે ફીકો, દૂધમાં નાખશો તો થઇ જશે 'અમૃત'

Jaifal ke fayde: ઘરગથ્થુ ઔષધ તરીકે પણ જાયફળનો ઉપયોગ થાય છે. સુગંધની જેમ આ જાયફળના ઔષધીય ગુણો પણ ઘણા વિશિષ્ટ છે. જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તથા જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આયુર્વેદ પ્રમાણે જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે.

દેશ-વિદેશમાં ડિમાન્ડ છે ગુજરાતના શહેરમાં બનેલી પતંગોની, કરોડોનું થાય છે ટર્નઓવર
પેચ લડાવવાની મજા માણવી હોય તો કરી લેજો આટલી તૈયારી, પતંગબાજો માટે કામની છે આ વાતો

જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જૂની શરદી અથવા કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકીને તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે એક ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ પ્રમાણે ઉપચાર કરવાથી કફની બધી જ તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે. આયુર્વેદમાં જાયફળને ‘જાતિફલ અને જાવંત્રીને ‘જાતિપત્રી કહે છે.

Mobile Apps: ફોનમાં જરૂર રાખો આ 5 Government apps, મુસીબતમાં આવશે કામ
Banking Rights: બેંકમાં મળે છે તમને આ અધિકાર, આ રીતે કરી શકો છો ફરિયાદ

1- સેક્સ ડ્રાઈવ વધશે
કેટલીક સ્ટડી અનુસાર જાયફળમાં કામોત્તેજક ગુણવત્તા છે જે સેક્સ ડ્રાઇવને વધારવામાં મદદ કરે છે. યજાફળનો ઉપયોગ જાતીય સ્વાસ્થ્ય સંબંધિત ઘણા રોગોની સારવાર માટે થાય છે...જાયફળના સેવનથી કામોત્તેજના વધે છે. સાથે જ સેક્સ પાવરમાં પણ વધારો થાય છે. એજ કારણ છેકે, પહેલાંના જમાનામાં શારીરિક સંબંધ બાંધતા પહેલાં દુધના ગ્લાસમાં જાયફળ નાંખીને પીવા આપતા હતા. આ વસ્તુના કારણે સેક્સ ડ્રાઈવનો સમય પણ વધે છે અને બેડ પરની મજામાં પણ વધારો થાય છે.

સ્ત્રીઓ બુદ્ધિશાળી કે પુરૂષો? કોનું મગજ હોય છે વધુ પાવરફૂલ, જાણી લો જવાબ
ભારતમાં લોન્ચ થશે ASUS નું OLED Laptop, જાણો શું મળશે ખાસ

2- અનિંદ્રાથી રાહત
જાયફળનું સેવન કરવાથી શરીર અને મન બંને શાંત થાય છે, તણાવ ઓછું થાય છે અને નિંદ્રાને ઉત્તેજીત કરવામાં મદદ મળે છે. આયુર્વેદ મુજબ જે લોકોને અનિદ્રાની સમસ્યા હોય છે તેઓ સૂતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચપટી જાયફળ પાવડર સાથે મેળવી શકો છો. આ કરવાથી તેમને સારી નિંદ્રા મળશે.

કિલર સૂપથી માંડીને મિશન ઇમ્પોસિબલ સુધી, આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે 5 સીરીઝ-ફીલ્મો
How To Make Money With YouTube By AI: હવે AI ની મદદથી YouTube પર આ 5 રીતે કરો કમાણી

3- બાળક માટે ફાયદારૂપ
નવજાત શિશુમાં ઘણીવાર આંતરડા એટલે કે પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા હોય છે. જાયફળ આપીને બાળકો આવી સમસ્યાઓથી દૂર રાખી શકાય છે. ઉપરાંત, બાળકોને સારી ઉંઘ આવે તે માટે જાયફળ બાળકના દૂધમાં ભેળવીને આપી શકાય છે.. પરંતુ બાળક માટે જાયફળની યોગ્ય માત્રા વિશે ચોક્કસપણે ડોકટરની સલાહ લેવી જોઈએ..

New Rules: કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે બાળકોને મળશે આ સુવિધા
હવે 21 વર્ષ પહેલાં નહી થાય છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ

4- મગજની તંદુરસ્તી માટે
જાયફળ તેલનો ઉપયોગ હતાશા અને અસ્વસ્થતાના ઉપચારમાં પણ થાય છે કારણ કે તે થાક અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે, તે મગજના ચેતાઓને પણ આરામ કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તે મૂડને સુધારવામાં પણ મદદ કરે છે.

એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ
ફ્લાઇટમાં મુસાફરને આવ્યું ભયંકર પ્રેશર, સીટ પર કરી દીધી છી.., આખી ફ્લાઇટ ગંધાણી

5- દુખાવામાં રાહત
જાયફળમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે હાડકાના સાંધા અથવા સ્નાયુઓમાં દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય જાયફળ સોજોની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે, જેને ગઠિયો વા થયો હોય તે દર્દીઓ માટે જાયફળ ફાયદાકારક છે. પરંતુ જાયફળનું સેવન ડોકટરની સલાહ મુજબ કરવું જોઈએ..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More