PHOTOS

Tej Patta Upay: સૂતા પહેલા તમાલપત્રનો આ ઉપાય અજમાવો, રાતોરાત બનાવી દેશે અમીર!

: જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો વ્યક્તિ કોઈ પણ પ્રકારની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હોય તો તેમાંથી રાહત મેળવવા માટે તમાલ પત્રનો ઉપાય જરૂર અપનાવવો...

Advertisement
1/6
બાળવાથી થશે લાભ
બાળવાથી થશે લાભ

તમે ક્યારેય વિચાર્યું છે કે રસોડામાં ઉપયોગમાં લેવાતી અનેક વસ્તુઓ સ્વાદ વધારવા ઉપરાંત અનેક પ્રકારની પરેશાનીઓમાથી છૂટકારો પણ અપાવી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમુજબ ભારતીય રસોડામાં મળતા આ તમાલપત્ર ખાવાનો સ્વાદ જ નહીં પરંતુ એક કપલ વચ્ચે પ્રેમ વધારવા ઉપરાંત વ્યક્તિની મનોકામના પૂરી કરવાનું કામ પણ કરે છે. તમાલપત્રના કેટલાક ઉપાય અજમાવવાથી રાતોરાત અમીર  બની શકો છો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમાલ પત્રના આ અચૂક ઉપાયો વિશે જાણો...

2/6
નકારાત્મકતા દૂર કરશે
નકારાત્મકતા દૂર કરશે

જો વ્યક્તિ પોતાના ઘરમાં કોઈ પણ પ્રકારની નકરાત્મક ઉર્જા મહેસૂસ કરતો હોય તો તેણે રાતે સૂતા પહેલા ઘરમાં તમાલપત્ર  બાળવું જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 

3/6
ડરામણા સપનાથી છૂટકારો
ડરામણા સપનાથી છૂટકારો

જો વ્યક્તિને ડરામણા કે ખરાબ સપના આવતા હોય તો તેણે સૂતા પહેલા રૂમમાં તમાલપત્ર બાળીને સૂવું જોઈએ. આમ કરવાથી સમસ્યાથી છૂટકારો મળશે. 

4/6
આર્થિક પરેશાની દૂર કરે
આર્થિક પરેશાની દૂર કરે

જો વ્યક્તિ કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાથી પીડાતો હોય તો તેણે શુક્રવારે માતા લક્ષ્મીની સામે એક તમાલ પત્ર મૂકી દેવું. ત્યારબાદ રાતે સૂતા પહેલા તેને બાળી નાખવું. 

5/6
મનોકામના પૂરી કરે
મનોકામના પૂરી કરે

જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે જેને જો યોગ્ય વિધિથી કરવામાં આવે તો વ્યક્તિની મનોકામના પૂરી થાય છે. આવામાં તમાલપત્રનો આ ઉપાય પણ તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. આ માટે રાતે સૂતા પહેલા તમાલપત્ર  બાળીને સૂવાથી દરેક મનોકામના જલદી પૂરી થાય છે. 

6/6
પ્રેમ વધારવામાં મદદ કરે
પ્રેમ વધારવામાં મદદ કરે

જો વ્યક્તિને તેના પાર્ટનર સાથે સારું ન બનતું હોય તો સૂતા પહેલા એક તમાલપત્ર બાળીને સૂઈ જવું. આમ કરવાથી પરસ્પર થઈ રહેલા મતભેદ દૂર થશે અને પ્રેમ પણ વધશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)





Read More