PHOTOS

TMKOC: જેઠાલાલથી લઈને બબીતા જી સુધી, જાણો કેટલું ભણેલા છે તારક મેહતાના કલાકારો

h:  તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આ શો વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના બધા કલાકારોએ લો...

Advertisement
1/10
અમિત ભટ્ટ (પંચકલાલ ગડા)
અમિત ભટ્ટ (પંચકલાલ ગડા)

ચંપકલાલ જયંતીલાલ ગડાની ભૂમિકા નિભાવનાર અમિત ભટ્ટે બીકોમ કર્યું છે. 

2/10
દિલીપ જોશી (જેઠાલાલ ગડા)
દિલીપ જોશી (જેઠાલાલ ગડા)

દિલીપ જોશીએ બેચલર ઓફ કમ્પ્યૂટર એપ્લીકેશનનો અભ્યાસ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે દિગ્ગજ અભિનેતાને INT (ઈન્ડિયન નેશનલ થિએટર) બેસ્ટ સોફ્ટવેર એન્જિનિયરથી નવાજવામાં આવ્યા છે.   

3/10
દિશા વાકાણી
દિશા વાકાણી

દિશા વાકાણીના અભિનયને જોઈને તે સ્પષ્ટ થાય છે કે તે એક પ્રોફેશનલ રીતે કામ કરે છે. દિશા વાકાણીએ ડ્રામેટિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. 

4/10
જેનિફર મિસ્ત્રી બંસીવાલ (રોશન કૌર સોઢી)
 જેનિફર મિસ્ત્રી બંસીવાલ (રોશન કૌર સોઢી)

જેનિફર મિસ્ત્રી બંસીવાલ (Jennifer Mistry Bansiwal) એ મધ્ય પ્રદેશના જબલપુરથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

5/10
મંદાર ચંદવાડકર (આત્મારામ તુકારામ ભિડે)
 મંદાર ચંદવાડકર (આત્મારામ તુકારામ ભિડે)

મંદાર ચંદવાડકર (Mandar Chandwadkar) મિકેનિકલ એન્જિનિયર છે. આ વિશે વાત કરતા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ હતુ, હું દુબઈમાં ત્રણ વર્ષ માટે મિકેનિલ એન્જિનિયર હતો. મેં 1997-200 વચ્ચે ત્યાં કામ કર્યુ હતું. મને અભિનયનો શોખ હતો અને ભારતમાં પોતાનો શોખ પૂરો કરવા માંગતો હતો. ત્યારબાદ મેં નાટકમાં કામ કર્યુ હતું.   

6/10
મુનમુન દત્તા (બબીતા કૃષ્ણન અય્યર)
મુનમુન દત્તા (બબીતા કૃષ્ણન અય્યર)

મુનમુન દત્તાએ અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી હાસિલ કરી પોતાનું શિક્ષણ પૂરુ કર્યું છે. 

 

7/10
નિર્મલ સોની (ડો. હંસરાજ બતદેવરાજ હાથી)
નિર્મલ સોની (ડો. હંસરાજ બતદેવરાજ હાથી)

નિર્મલ સોનીએ ગુજરાતમાં પોતાનું સ્કૂલી શિક્ષણ પૂરુ કર્યું. ત્યારબાદ મુંબઈ વિશ્વવિદ્યાલયથી ગ્રેજ્યુએશન કર્યું છે. 

8/10
શૈલેશ લોઢા (તારક મેહતા)
શૈલેશ લોઢા (તારક મેહતા)

શૈલેશ લોઢા બીએસસી ગ્રેજ્યુએટ છે અને પછી તેમણે માર્કેટિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.   

9/10
સોનાલિકા જોશી (માધવી આત્મારામ ભિડે)
સોનાલિકા જોશી (માધવી આત્મારામ ભિડે)

સોનાલિયા જોશી (Sonalika Joshi) ઈતિહાસમાં ગ્રેજ્યુએટ છે. ફેસન ડિઝાઇનિંગ અને થિએટરનો કોર્સ કર્યો છે.   

10/10
તનુજ મહાશબ્દે (કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર)
તનુજ મહાશબ્દે (કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યર)

રિપોર્ટ પ્રમાણે તનુજ મહાશબ્દેએ ઈન્દોરથી મરીન કોમ્યુનિકેશનમાં ડિપ્લોમાનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ એક્ટરે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર, મુંબઈથી રંગમંચની ટેકનીક શીખી હતી. 





Read More