ાં ગ્રહોની યુતિને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોની યુતિનો દરેક 12 રાશિના જાતકો પર પ્રભાવ પડે છે. કેટલીક રાશિના જાતકો પર શુભ તો ક...
મન શાંત રહેશે. કારોબારમાં સુધાર થશે. કોઈ મિત્ર પાસેથી આર્થિક સહયોગ મળી શકે છે. લાભની તક મળશે. આવકની સ્થિતિ સંતોષજનક રહેશે. વાણીના પ્રભાવમાં વધારો થશે. કારોબારમાં કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે.
વાણીમાં મધુરતા રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. કારોબારમાં લાભ વધશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. ભાઈ-બહેનના સહયોગથી કારોબારમાં પ્રતગિ થઈ શકે છે.
મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરીમાં પરિવર્તનની તક મળી શકે છે. આવકમાં વધારો થશે. કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. માતા-પિતાનું સાનિધ્ય મળશે.
શૈક્ષણિક કાર્યની સ્થિતિમાં સુધાર થશે. માનસિક શાંતિ રહેશે. ભાઈ-બહેનોના સહયોગથી ધંધામાં સફળતા મળશે. દાંપત્ય જીવન સુખદ રહેશે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)