PHOTOS

IND vs NED: નેધરલેન્ડ સામેની ટીમમાં થશે આ મોટા ફેરફારો, બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને મળશે તક?

પમાં પોતાનો અજેય રહેવાનો સિલસિલો યથાવત રાખતા 12 નવેમ્બરે બેંગલુરૂમાં નેધરલેન્ડ સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના સેમીફાઈનલમાં પહોં...

Advertisement
1/4
અશ્વિન ઉતરી શકે છે મેદાનમાં
અશ્વિન ઉતરી શકે છે મેદાનમાં

કેપ્ટન રોહિત શર્મા નેધરલેન્ડ સામે અંતિમ લીગ મેચમાં આર અશ્વિનને તક આપી શકે છે. અશ્વિને આ વિશ્વકપમાં અત્યાર સુધી એક મેચ રમી છે.

2/4
પ્રસિદ્ધ કૃષ્ણાને મળી શકે છે તક
પ્રસિદ્ધ કૃષ્ણાને મળી શકે છે તક

ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને પણ આ મેચમાં રમવાની તક મળી શકે છે. હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થતાં પ્રસિદ્ધ કૃષ્મા રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ થયો છે. તેવામાં તેને એક મેચ જરૂર રમવા મળી શકે છે. 

3/4
ઈશાન કિશનને મળશે તક
ઈશાન કિશનને મળશે તક

ઈશાન કિશનને પણ અંતિમ મેચમાં તક મળી શકે છે. ઈશાન કિશને ટૂર્નામેન્ટની શરૂઆતી બે મેચમાં રોહિત સાથે ઓપનિંગ કરી હતી. ત્યારબાદ ગિલ ફિટ થતાં કિશન બહાર થયો હતો.

4/4
શાર્દુલ ઠાકુર
શાર્દુલ ઠાકુર

ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ ટીમમાં તક આપવામાં આવી શકે છે. શાર્દુલ ટીમ માટે શરૂઆતી બે મેચ રમી ચુક્યો છે.





Read More