PHOTOS

જે પાણી આપણે ફેંકી દઈએ છીએ, ચોખાના એજ પાણીથી સ્કીન કરે કરે છે કોરિયન ગર્લ્સ

sp;Korean Girls: દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે હંમેશા જવાન જ રહે. કોઈ વ્યક્તિ વૃદ્ધ થવા માંગતુ નથી. એમાંય ત્વચાથી સૌથી પહેલાં ખ્યાલ ...

Advertisement
1/5
નેચરલ ટોનર
નેચરલ ટોનર

ચોખાનું પાણી નેચરલ ટોનર તરીકે કામ કરે છે. તે વધારાનું તેલ દૂર કરે છે, છિદ્રોને કડક કરે છે અને ત્વચાને તાજગી આપે છે. ચોખાનું પાણી નિયમિતપણે ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.

2/5
સ્કીનને મુલાયમ કરે છે
સ્કીનને મુલાયમ કરે છે

ચોખાના પાણીમાં એવા તત્વો હોય છે જે ત્વચાને નિખારવામાં મદદ કરે છે. તે હાયપરપીગ્મેન્ટેશન અને ત્વચા પરના ડાઘને ઘટાડવામાં મદદ કરે છે.

3/5
કરચલીઓ ઘટાડે છે
કરચલીઓ ઘટાડે છે

ચોખાના પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ત્વચાના કોષોને નુકસાનથી બચાવે છે. તે કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે, સાથે જ ત્વચાને યુવાન રાખે છે.

4/5
સ્કીનને પોષણ આપે છે
સ્કીનને પોષણ આપે છે

ચોખાના પાણીમાં ભરપૂર માત્રામાં ઈનોસિટોલ હોય છે, જે વિટામિન બી કોમ્પ્લેક્સ છે. તે ત્વચાને પોષણ આપવામાં અને તેની રચનાને સુધારવામાં મદદ કરે છે.

5/5
સેન્સેટીવ સ્કીન માટે
સેન્સેટીવ સ્કીન માટે

ચોખાનું પાણી હળવું અને નમ્ર હોય છે, તેથી સેન્સેટીવ સ્કીનવાળા લોકો માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તે કોઈપણ પ્રકારની બળતરા કર્યા વિના ત્વચાને શાંત અને હાઇડ્રેટેડ રાખે છે.





Read More