PHOTOS

Rathyatra 2023: ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ, ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન

ા  ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી. હાલ ત્રણેય ભાઈ બહેન ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્યા છે. ભક...

Advertisement
1/11
કલકત્તી વર્કના વાધા ભગવાને ધારણ કર્યા
કલકત્તી વર્કના વાધા ભગવાને ધારણ કર્યા

આજે જગતના નાથે કલકતી વર્કના વાઘા ધારણ કર્યાં છે. રેશમ વર્ક અને કલકતી સિલ્કના વાઘામાં ભગવાન સોહામણા લાગી રહ્યાં છે. તો ભગવાનની પાઘમાં સ્પેશિયલ વર્ક કરવામાં આવ્યું છે. જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. 

2/11

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના પરિવારે પણ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. 

3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11




Read More