dra modi) તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની આજે મુલાકાત લેવા ગુજરાત પહોંચી ચૂક્યા છે. પ્રધાનમંત્રી દિલ્હીથી સીધા ભાવનગર પહોંચ્યા હતા...
હવાઈ નિરીક્ષણ કર્યા બાદ પીએમ મોદી ભાવનગર એરપોર્ટ પર પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદાજે બે કલાક હવાઈ સર્વે કરવાનો નિર્ણય લીધો હતો. તેઓ પહેલા એક કલાક સર્વે કરવાના હતા, જેનો સમય વધારીને બે કલાલ કરાયો હતો.