PHOTOS

Laxmi Narayam Rajyoga 2023: જુલાઈમાં આ 3 રાશિઓને માલામાલ બનાવશે લક્ષ્મી નારાયણ રાજયોગ! થશે ધનવર્ષા

્ક રાશિમાં બુધ તથા શુક્રની રાશિ બનવાથી લક્ષ્મી નારાયણ યોગનો શુભ સંયોગ બનશે. આ યોગથી ઘણી રાશિના જાતકો...

Advertisement
1/4

Laxmi Narayam Rajyoga 2023: વૈદિક જ્યોતિષ અનુસાર બુધ અને શુક્રની યુતિ કર્ક રાશિમાં થવાથી શુભ લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. આ યોગ ત્રણ રાશિના જાતકો માટે સૌભાગ્ય લાવશે. જુલાઈમાં ગ્રહોની યુતિથી ધન, વ્યવસાય, બુદ્ધિ અને પ્રેમના દાતા બુધ અને શુક્રનું મિલન થશે. આ યુતિ કર્ક રાશિમાં થશે, જેનાથી લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગનો પ્રભાવ જ્યાં દરેક 12 રાશિઓ પર રહેશે તો ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

2/4
મેષ રાશિ
 મેષ રાશિ

બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ યોગ બનવાથી મેષ રાશિના જાતકોને સૌથી વધુ લાભ થશે. તેને નવું ઘર કે વાહન પ્રાપ્ત કરવાની ખુશી મળી શકે છે. ભૌતિક સુખ સુવિધાઓથી તેના જીવનમાં વૃદ્ધિ થશે અને તે મોજશોખની વસ્તુમાં લિપ્સ થઈ શકે છે. નોકરી કરનાર જાતકો કરિયરમાં પ્રગતિની આશા કરી શકે છે. તેના કામ સમય પર પૂરા થશે. રિયલ એસ્ટેટ અને સંપત્તિ સાથે જોડાયેલા વ્યવસાયોમાં સામેલ વ્યક્તિઓને વિશેષ પુરસ્કાર મળશે. 

3/4
તુલા રાશિ
 તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ ભાગ્ય ચમકાવી દેશે. તે રોજગાર અને વ્યવસાયમાં લાભની આશા કરી શકે છે. આ સમયમાં નવી સફળતા અને સિદ્ધિો મળી શકે છે. નોકરી કરનાર જાતકોને નવી તક મળી શકે છે અને નવા લોકો સાથે જોડાવું લાભકારી થશે. વેપારીઓ આર્થિક સમૃદ્ધિની આશા કરી શકે છે અને આવકમાં વધારો થશે.   

4/4
મકર રાશિ
 મકર રાશિ

મકર રાશિના જાતકોને પણ લક્ષ્મી નારાયણ રાજયોગના શાનદાર પરિણામોનો અનુભવ થશે. તે તમારા કરિયરમાં સકારાત્મક વિકાસ જોશે અને પોતાની નોકરીમાં સફળતા મેળવશે. વેપાર સાથે જોડાયેલા જાતકોને આ દરમિયાન ખુબ ફાયદો થશે. કુંવારા લોકો કોઈ મળી શકે છે અને તેના લગ્નની યોજનાને અંતિમ રૂપ આપી શકાય છે. નવો વેપાર શરૂ કરવો અનુકૂળ રહેશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા પરિવારની અંદર સારૂ અને આનંદમય વાતાવરણ રહેશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્મ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)





Read More