PHOTOS

Kaala Dhaaga: આ રાશિના લોકોએ ભૂલમાં પણ ન બાંધવો જોઈએ કાળો દોરો, જીવન થઈ જશે નર્ક

કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી બચી શકાય છે. સાથે ખરાબ શક્તિઓ દૂર રહે છે. પરંતુ દરેક માટે કાળો દોરો શુભ હોતો નતી. તેવામાં આવો જાણીએ ક્યા...

Advertisement
1/7

Kaala Dhaga Remedies: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવાથી ખરાબ નજરથી બચી શકાય છે. ખરાબ શક્તિઓથી પણ દૂર રાખે છે. જો કે કાળો દોરો દરેક માટે શુભ નથી હોતો.

 

2/7

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવો શુભ હોય છે. પરંતુ આ દરેક માટે શુભ નથી. જી હાં, એવી ઘણી રાશિઓ છે જેને ભૂલથી પણ કાળા દોરાથી ન બાંધવી જોઈએ. આવો જાણીએ.

3/7
આ 2 રાશિના લોકોએ કાળો દોરો ન પહેરવો જોઈએ
આ 2 રાશિના લોકોએ કાળો દોરો ન પહેરવો જોઈએ

મેષ (Aries)-  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ. કારણ કે મંગળ કાળા રંગને નફરત કરે છે. આવી સ્થિતિમાં આ રાશિના વ્યક્તિએ કાળો દોરો પહેરવાનું ટાળવું જોઈએ.

 

4/7

વૃશ્ચિક (Scorpio):  વૃશ્ચિક રાશિના લોકોએ પણ કાળો દોરો ન બાંધવો જોઈએ. કારણ કે વૃશ્ચિક રાશિનો સ્વામી પણ મંગળ છે અને મંગળને કાળા રંગ સાથે દુશ્મની છે. એટલા માટે આ રાશિના લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ.

5/7
કોણે પહેરવો જોઈએ કાળો દોરો
કોણે પહેરવો જોઈએ કાળો દોરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે કાળો દોરો શુભ હોય છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ કાળો દોરો બાંધવો જોઈએ.

6/7

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો બાંધવાથી રોગો દૂર થાય છે. જો ઘરનો કોઈ સભ્ય વારંવાર બીમાર પડતો હોય તો શનિવારે તેની કમર પર કાળો દોરો બાંધવો જોઈએ.

7/7

સગર્ભા સ્ત્રીઓને પણ કાળો દોરો બાંધવાની સલાહ આપવામાં આવે છે.સગર્ભા સ્ત્રીઓ ઘણીવાર પગના દુખાવાની ફરિયાદ કરે છે. આવી સ્થિતિમાં તેઓએ શનિવારે કાળો દોરો બાંધવો જોઈએ.





Read More