PHOTOS

શું ટ્રેન ચૂકી જાઓ તો ભારતીય રેલવે ટિકિટના પૈસા કરે પરત? જાણો

લાખો લોકો ટ્રેનથી યાત્રા કરે છે, ઘણીવાર એવું બને કે આપણી ટ્રેન છૂટી જાય છે. પરંતુ તેમાંથી ઘણા એવા લોકો હોય છે જેને ખબર નથી હોતી કે ટ્ર...

Advertisement
1/5
શું કરવું પડશે?
શું કરવું પડશે?

જો તમારી ટ્રેન છૂટી જાય છે તો તમારે ટિકિટના પૈસા પરત મેળવવા માટે ટ્રેન છૂટવાની એક કલાકની અંદર TDR ફાઈલ કરવાનું હોય છે.

 

2/5
શું હોય છે TDR?
શું હોય છે TDR?

TDR રેલવે તરફથી યાત્રીકોને આપવામાં આવેલી એક સુવિધા છે. જેના દ્વારા યાત્રી પોતાની ટિકિટના પૈસા પરત લઈ શકે છે. તેનું ફુલ ફોર્મ ટિકિટ ડિપોઝિટ રિસિટ હોય છે.

 

 

3/5
કેટલા સમયમાં મળે છે પરત?
કેટલા સમયમાં મળે છે પરત?

TDR ફાઈલ કર્યાના 60 દિવસની અંદર તમને ટિકિટના પૈસા પરત મળશે.

 

4/5
માત્ર કન્ફર્મ ટિકિટો પર જ TDR ભરી શકાય છે
માત્ર કન્ફર્મ ટિકિટો પર જ TDR ભરી શકાય છે

યાત્રી માત્ર કન્ફર્મ ટિકિટ પર TDR ફાઈલ કરી શકે છે. TDR ફાઈલ કરતા પહેલા નિયમો અને શરતો વાંચી લો

5/5
જો તમે ટ્રેન ચૂકી જાઓ તો બીજા કયા વિકલ્પો છે?
જો તમે ટ્રેન ચૂકી જાઓ તો બીજા કયા વિકલ્પો છે?

ટ્રેન છોડ્યા પછી, તમારી પાસે બીજો વિકલ્પ છે કે તમે તમારા સ્ટેશનથી આગળના બે સ્ટેશનો પર જઈ શકો છો અને ટ્રેન પકડી શકો છો.