PHOTOS

ચોટીલામાં મા ચામુંડાના મંદિરમાં આવારા તત્ત્વનો આતંક, પૂજારીને આપી જાનથી મારી નાંખવાની ધમકી

tila Temple : સૌરાષ્ટ્રના જગવિખ્યાત ચોટીલા મંદિરમાં લુખ્ખા તત્ત્વોનો આતંક જોવા મળ્યો. આ મંદિરમાં આવારા તત્વો ઘૂસી આવ્યા હતા. ત...

Advertisement
1/6

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં વિશ્વ વિખ્યાત ચામુંડા માતાજીમાં મંદીરમાં આવારા તત્વોનો આંતક જોવા મળ્યો. મંદિરમાં ઘૂસી આવેલા કેટલાક લુખ્ખા તત્ત્વોએ મંદિરના પૂજારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનાથી મંદિરમાં પણ કાયદો અને વેવસ્થાના લીરેલીરા ઉડ્યા છે.

2/6

ચોટીલા ડુંગર તળેટીમાં આવેલ પૌરાણિક જગવિખ્યાત ચામુંડા માતાજીના મંદિરમાં જ આ ઘટના બની હતી. આ ઘટનાએ અન્ય ભક્તોને પણ ચોંકાવી દીધા હતા.   

3/6

આમ, સુરેન્દ્રનગર જિલ્લામાં આવરા તત્વોનો આંતક સામે આવ્યો છે. આ તત્વો હવે છેક મંદિર સુધી પહોંચી ગયા છે. તેઓએ મંદિરના પૂજારી સાથે ગેરવર્તન પણ કર્યુ હતું.

4/6

મંદિરના આગેવાનો અને પુજારીએ પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. 

5/6
6/6




Read More