PHOTOS

Guru Uday 2023: ગુરૂએ ઉદય થઈને બનાવ્યો હંસ રાજયોગ, હવે આ 3 રાશિઓનું ચમકશે ભાગ્ય

િષ અનુસાર દરેક ગ્રહ સમય-સમય પર રાશિ પરિવર્તન કરે છે, સાથે ઉદય અને અસ્ત પણ થતાં રહે છે. જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે તો આ દરમિયાન શુભ કાર...

Advertisement
1/5

ગુરૂના ઉદય થવાથી હંસ રાજયોગનું નિર્માણ થયું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ રાજયોગને શુભ માનવામાં આવે છે. 

 

 

2/5

હંસ રાજયોગની વિશેષ અસર ત્રણ રાશિના જાતકો પર પડશે અને આ લોકોને સફળતા, માન-સન્માન અને ધનની પ્રાપ્તિ થશે. 

 

 

3/5

હંસરાજ રાજયોગથી કર્ક રાશિનાજાતકોને કરિયર અને બિઝનેસમાં સારી સફળતા મળશે. નવી નોકરીની તક મળશે. 

 

 

4/5

ધન રાશિના જાતકો માટે પણ હંસ રાજયોગ ખુબ શુભ સાબિત થશે. ધનલાભનો અવસર પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. 

 

 

5/5

મીન રાશિના લોકો માટે હંસરાજ યોગ લાભદાયી સાબિત થશે. કારોબારમાં નફો થશે. આત્મવિશ્વાસ વધશે. નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)





Read More