PHOTOS

Pics : લોકડાઉનમાં ફસાયેલા 177 ગુજરાતીઓને કુવૈતથી ખાસ વિમાનમાં લાવવામાં આવ્યા

શમાં ફસાયેલા ભારતીયોને વતન પરત લાવવા માટે ભારત સરકાર કટિબદ્ધ બન્યું છે. ત્યારે ભારત સરકારના પ્રયાસો રૂપે બુધવારે મોડી રાત્રે 177 આવા પ્...

Advertisement
1/2

ઉલ્લેખનીય છે કે, હાલ અન્ય રાજ્યો અને દેશોમાં ફસાયેલા ગુજરાતી નાગરિકોને પરત લાવવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તથા લોકો ગુજરાત પોતાના વતન પહોંચી રહ્યા છે. તાજેતરમાં ફિલીપાઈન્સ અને મનીલાથી કેટલાક નાગરિકો અમદાવાદ લાવવામાં આવ્યા હતા. 

2/2

વતન પરત ફરનારાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ છે, જે અભ્યાસ હેતુથી વિદેશમાં ગયા હતા. તાજેતરમા જ ગુજરાત સરકારે પોતાના નાગરિકોને વતન લાવવાની જાહેરાત કરી હતી. જેના બાદ અનેક લોકોએ ઓનલાઈન એપ્લિકેશન કરી હતી. 





Read More