PHOTOS

કચ્છમાં સ્થળાંતર કરેલા મજૂરો પરત ફર્યા તો બોલ્યા, હવે ઘરમાં જવાની હિંમત નથી થતી

arat Cyclone Latest Update અર્પણ કાયદાવાલા/કચ્છ : બિપોરજોય વાવાઝોડાની ભયાવહ અસરના દ્રશ્યો સતત સામે આવી રહ્યાં છે. ભારે વરસાદ અ...

Advertisement
1/7

પોતાના રહેઠાણ પાણીમાં ડૂબેલા જોઈને શ્રમિકો ચિંતામાં મૂકાઈ ગયા છે. ઘરોમાં અંદર સુધી પાણી હોવાથી ચિંતાનું મોટું કારણ બન્યું છે. 

2/7

હાલ, ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સરકારી તંત્ર વહેલામાં વહેલી તકે તેમના સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્થાનિકો સરકાર પાસે મદદની આશા લગાવીને બેસ્યા છે.   

3/7
4/7
5/7
6/7
7/7




Read More