arat Cyclone Latest Update અર્પણ કાયદાવાલા/કચ્છ : બિપોરજોય વાવાઝોડાની ભયાવહ અસરના દ્રશ્યો સતત સામે આવી રહ્યાં છે. ભારે વરસાદ અ...
પોતાના રહેઠાણ પાણીમાં ડૂબેલા જોઈને શ્રમિકો ચિંતામાં મૂકાઈ ગયા છે. ઘરોમાં અંદર સુધી પાણી હોવાથી ચિંતાનું મોટું કારણ બન્યું છે.
હાલ, ઘરોમાં ભરાયેલા પાણીનો નિકાલ થાય એ સૌથી મોટી પ્રાથમિકતા છે. સરકારી તંત્ર વહેલામાં વહેલી તકે તેમના સુધી પહોંચે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્થાનિકો સરકાર પાસે મદદની આશા લગાવીને બેસ્યા છે.