PHOTOS

Kapalbhati: દરરોજ સવારે કપાલભાતિ કરવાથી શરીરને થશે જબરદસ્ત ફાયદો, આ બીમારીઓથી મળશે રાહત

રીરને દરેક રોગથી દૂર રાખવા માટે યોગ ખૂબ જ ફાયદાકારક છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માટે શરીરનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે. આ કામ...

Advertisement
1/5
હાર્ટ બ્લોકેજ દુર થશે
હાર્ટ બ્લોકેજ દુર થશે

રોજ સવારે કપાલભાતિ કરવાથી શરીરના અનેક રોગો પળવારમાં દૂર થઈ જાય છે. દરરોજ આ યોગ કરવાથી હાર્ટ બ્લોકેજ જેવી બીમારીઓ દૂર થાય છે.

2/5
સ્ટ્રેસ
સ્ટ્રેસ

જો તમે સ્ટ્રેસમાં હોય અને તમારું મન અશાંત રહેતું હોય તો તમારે દરરોજ કપાલભાતિ કરવું જોઈએ. દરરોજ કપાલભાતિ કરવાથી મન હંમેશા શાંત રહેશે. 

3/5
થાઇરોઇડ 
થાઇરોઇડ 

થાઈરોઈડની સમસ્યાથી મટાડવા માટે કપાલભાતિ ઉપયોગી છે. તેનાથી વ્યસનથી પણ મુક્તિ મળે છે. 

4/5
ફેફસા સાફ થાય છે
ફેફસા સાફ થાય છે

કપાલભાતિ કરવાથી ફેફસામાંથી ગંદકી દૂર થાય છે. તેનાથી ફેફસા સંબંધિત રોગ મટી શકે છે.

5/5
ફેટી લીવર 
ફેટી લીવર 

આ કપાલભાતિ કરવાથી ફેટી લીવરની સમસ્યાને દૂર કરવામાં ખૂબ મદદ મળે છે. આમ કરવાથી શરીરમાંથી ગંદકી નીકળી જાય છે.





Read More