PHOTOS

લગ્ન જીવનમાં કજીયા-કંકાસ ખુબ છે? ચાણક્યની આ વાતોનો અમલ કરો...ખુશનુમા બની જશે જીવન

ાનીઓનો સામનો કરવો પડે છે. ચાણક્ય નીતિમાં આ અંગે  કેટલીક વાતોનો ઉલ્લેખ કરાયો છે જેને અપનાવીને મેરેજ લાઈ...

Advertisement
1/9
ચાણક્ય નીતિ
ચાણક્ય નીતિ

આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં પ્રેમ અને સંબંધો સહિત જીવનના અનેક પહેલુઓ વિશે જણાવ્યું છે. 

2/9
પરિણીત જીવન
પરિણીત જીવન

ચાણક્ય નીતિમાં કેટલીક શિખામણો ઉલ્લેખાઈ છે જેને અપનાવવામાં આવે તો લગ્ન જીવન ખુશ બની શકે છે. 

3/9
સન્માન જરૂરી
સન્માન જરૂરી

ચાણક્ય સંબંધમાં એકબીજાને સન્માન આપવા પર ભાર મૂકે છે. બંનેએ એક બીજાના મત, ભાવનાઓ અને વ્યક્તિત્વને સન્માન અને મહત્વ આપવું જોઈએ. 

4/9
ભરોસો
ભરોસો

ભરોસો કોઈ પણ મજબૂત સંબંધનો પાયો છે. ચાણક્ય પોતાના સાથી સાથે વ્યવહારમાં ઈમાનદાર અને ભરોસાપાત્ર રહેવાની સલાહ આપે છે. 

5/9
સમજ
સમજ

તમારા પાર્ટનરની ભાવનાઓ, જરૂરિયાતો અને ઈચ્છાઓનો ખ્યાલ રાખો. તેમની જગ્યાએ પોતાને રાખવાની કોશિશ કરો અને તેમના દ્રષ્ટિકોણને સમજો. 

6/9
બેલેન્સ
બેલેન્સ

સંબંધમાં સંતુલન જાળવવું જોઈએ. પાર્ટનર સાથે પ્રેમ જાળવી રાખો. સંબંધ સંતુલન રાખવાથી આગળ વધે છે. 

7/9
માફ કરી આગળ વધો
માફ કરી આગળ વધો

જીવનમાં પડકારો અને અસહમતિ સામાન્ય વાત છે. તેમને મનમાં રાખવાથી બચો અને માફ કરીને આગળ વધવા માટે તૈયાર રહો. 

8/9
વાતચીત જરૂરી
વાતચીત જરૂરી

પોતાની ભાવનાઓ, ચિંતાઓ અને ઈચ્છાઓને ઈમાનદારીથી વ્યક્ત કરવાના મહત્વ પર ભાર મૂકે છે. સાથીની વાત ધ્યાનથી સાંભળો અને ઝઘડાઓને ઉકેલવાની કોશિશ કરો. 

9/9
Disclaimer
Disclaimer

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.