PHOTOS

Shree Bijasan Mata Mandir: અહીં માતાજીની માનતા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, 1000 વર્ષ જૂનું છે મંદિર

ી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન લાખો ભક્તો પોતાના શહેરો, રાજ્યોના મોટા અને સિદ્ધ દુર્ગા માતાના મંદિરે જાય છે. તેમાંથી એક છ...

Advertisement
1/8

ઈન્દોરમાં સ્થિત બિજાસન માતા મંદિરનો ઈતિહાસ 1000 વર્ષ જૂનો છે. આ મંદિરનું નિર્માણ ઈન્દોરના મહારાજા શિવાજીરાવ હોલ્કરે 1760માં કરાવ્યું હતું.

2/8

બિજાસન માતા મંદિર મધ્ય પ્રદેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતાના નૌદેવી સ્વરૂપના દર્શન થાય છે. 

3/8

બિજાસન માતાને સૌભાગ્ય અને પુત્રદાયિણી માનવામાં આવે છે. તેના કારણે દેશભરમાંથી નવ પરીણિત કપલ માતાના દર્શન અને પૂજન માટે જાય છે. 

4/8

અહીંના લોકોનું માનવું છે કે આલ્હા-ઉદલ બે ભાઈઓએ માંડૂના રાજાને હરાવવા માટે બિજાસન માતાની માનતા રાખી હતી.

5/8

મંદિરની પાસે એક તળાવ પણ છે, જેની ખાસિયત છે કે તે અત્યાર સુધી સૂકાયું નથી. ગમે એટલી ગરમી કેમ ન હોય આ તળાવમાં હંમેશા પાણી રહે છે.

6/8

બિજાસન માતા મંદિરની માન્યતા છે કે અહીં દરેક માંગવામાં આવેલી દરેક માનતા પૂર્ણ થાય છે. વિશેષ રૂપથી અહીં સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ માનતા રાખે છે, જે પૂરી થાય છે.

7/8

ચૈત્ર નવરાત્રિ દરમિયાન બિજાસન માતા મંદિરમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે. નવરાત્રિમાં માતાના દરબારમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજન માટે આવે છે.

8/8

ઈન્દોરમાં સ્થિત બિજાસન માતા મંદિર શહેરના રેલવે સ્ટેશનથી 9.8 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવા માટે આશરે 30 મિનિટનો સમય લાગે છે. 





Read More