Home> LifeStyle
Advertisement
Prev
Next

Eating Stale Chapati: વાસી રોટલી ભૂલથી પણ ના ખાતા! આજે જ બંધ કરી દેજો, નહીંતર શરીરની પથારી ફરી જશે

Side Effects Of Eating Stale Chapati: આજના સમયમાં ફ્રીજના લીધે લોકો વાસી ખોરાક ખાવા લાગ્યા છે. વાસી ખોરાક ખાવા પાછળનું ચલણ વ્યસ્ત લાઇફસ્ટાઇલ છે. કહેવામાં આવે છે કે વાસી ભોજન તમારા હેલ્થ માટે કોઇપણ પ્રકારે સારુ નથી. આ હેલ્થ માટે ખૂબ જ નુકસાન કારક છે. તમને જણાવી દઇએ કે રાંધેલા ભોજનને 12 કલાક બાદ આરોગવું ન જોઇએ. વાસી ભોજન ખાવાથી તમને ઘણી સમસ્યાઓ થઇ શકે છે. 

Eating Stale Chapati: વાસી રોટલી ભૂલથી પણ ના ખાતા!  આજે જ બંધ કરી દેજો, નહીંતર શરીરની પથારી ફરી જશે

Side Effects Of Eating Stale Chapati: પહેલાં લોકો વાસી ભોજન ખાવાનું ટાળતા હતા. કારણ કે લોકોનું માનવું હતું કે વાસી ખોરાકથી નુકસાન થાય છે. પરંતુ આજના સમયમાં ફ્રીજના લીધે લોકો વાસી ખોરાક ખાવા લાગ્યા છે. વાસી ખોરાક ખાવા પાછળનું ચલણ વ્યસ્ત લાઇફસ્ટાઇલ છે. કહેવામાં આવે છે કે વાસી ભોજન તમારા હેલ્થ માટે કોઇપણ પ્રકારે સારુ નથી. આ હેલ્થ માટે ખૂબ જ નુકસાન કારક છે. તમને જણાવી દઇએ કે રાંધેલા ભોજનને 12 કલાક બાદ આરોગવું ન જોઇએ. વાસી ભોજન ખાવાથી તમને ઘણી સમસ્યાઓ થઇ શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે વાસી રોટલી ખાવાથી શું નુકસાન થાય છે? 

વાસી રોટલી ખાવાનું નુકસાન

ફૂડ પોઇઝનિંગ
જો તમે વધુ સમય સુધી રાખેલી રોટલી ખાવ છો તો તમને ફૂડ પોઇજનિંગની સમસ્યા થઇ શકે છે. એટલું જ નહી તેનાથી ઝાડા ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ જોવા મળી છે. 

આ પણ વાંચો:
Holi 2023: હોળી પહેલા સ્કિનને બનાવી દો કલર પ્રૂફ, અપનાવો આ સ્કિન કેર ટિપ્સ
Loan Against LIC Policy: LIC પોલિસી પર પણ મળી શકે છે લોન, જાણો એપ્લાય કરવાની પ્રોસેસ
NICમાં ટેકનિકલ જગ્યાઓ માટે બમ્પર ભરતી, મળશે 1.5 લાખ સુધીનો પગાર

fallbacks

ઉલટી થઇ શકે છે
વાસી રોટલી ખાવાથી તમને ઉલટીઓ આવવાનું શરૂ થઇ શકે છે. આમ એટલા માટે કારણ કે વાસી રોટલીમાં બેક્ટેરિયા હોય છે. તે તમારા પેટમાં પ્રવેશ કરી જાય છે અને હાનિકારક કેમિકલ બનવા લાગે છે જેના લીધે તમને ફક્ત ઉલટીઓ જ નહી પરંતુ પેટ સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 

બેચેની થવી
વાસી રોટલીમાં ઘણી ફંગસ અને બેક્ટેરિયાના કારણે આ બેચેની અથવા ઉબકાનું કારણ બની શકે છે એટલા માટે તમારે વાસી રોટલી ખાવી જોઇએ નહી. 

એલર્જિક રિએક્શન થઇ શકે છે
વાસી રોટલીમાં કયા પ્રકારના બેક્ટેરિયા હાજર છે. થઇ શકે છે કે તે બેક્ટેરિયાના કારણે તમને એલર્જિક રિએક્શન થઇ જાય. આ તમારા સ્વાસ્થને ગંભીર રીતે બગાડી શકે છે. તો બીજી તરફ જે લોકોની ઇમ્યૂન સિસ્ટમ નબળી થઇ જાય છે તેમને આવું બિલકુલ પણ ન કરવું જોઇએ.

આ પણ વાંચો:
શક્તિપીઠ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ભાજપને ભારે પડ્યો, હવે નેતાઓ કરી રહ્યા છે ખુલાસા
હોળી ધૂળેટીનો તહેવાર બની શકે છે સુપરસ્પ્રેડર! અ'વાદમાં દર બે કલાકે એક કોરોના કેસ
રાશિફળ 06 માર્ચ: આ જાતકોને ગ્રહગોચરથી ધન-સંપત્તિમાં થશે વધારો, શત્રુઓ નતમસ્તક થશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More