Home> LifeStyle
Advertisement
Prev
Next

શું નખ ઘસવાથી લાંબા થાય છે વાળ કે પછી થાય છે નુકસાન? જાણો શું છે તેની પાછળ સાયન્સ

Effects of Nail Rubbing: શું હાથના નખ ખસવાથી માથાના વાળ ઝડપથી વધવા લાગે છે? શું આ દાવામાં ખરેખર કોઇ સચ્ચાઇ છે? આજે અમે આ સવાલનો સચોટ જવાબ તમને જણાવીએ. 

શું નખ ઘસવાથી લાંબા થાય છે વાળ કે પછી થાય છે નુકસાન?  જાણો શું છે તેની પાછળ સાયન્સ

Advantages and Disadvantages of Nail Rubbing: યોગ ગુરૂ બાબા રામદેવે થોડા વર્ષો પહેલાં વાળનો ગ્રોથ કરવા માટે અનોખો ઉપાય બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બંને હાથના નખ ઘસવાથી (Nail Rubbing) થી માથાના વાળ ઝડપથી વધે છે. શું તેમના આ દાવા પાછળ ખરેખર કોઇ વૈજ્ઞાનિક તથ્ય છે અથવા એ વાત તેમણે ફક્ત હવામાં કહી હતી. આજે અમે તમને આ પ્રશ્નનો જવાબ જણાવવા જઇ રહ્યા છીએ, જેને જાણીને તમે આશ્વર્યમાં પડી જશો. 

હવનની રાખના છે અઢળક ફાયદા, આ ઉપાય કરશો તો પ્રગતિ પાક્કી, રૂપિયાનો થશે ઢગલો
આ અઠવાડિયે ચમકી જશે આ રાશિઓનું ભાગ્ય, તાત્કાલિક વધી જશે બેંક બેલેન્સ, મળશે અપાર ધન!

આ આસનથી ફાસ્ટ સપ્લાય થાય છે બ્લડ 
હકિકતમાં યોગમાં ઘણા પ્રકારના આસન હોય છે. તેમાંથી એક આસનનું નામ છે બાલયમ આસન (Balayam). આ આસન રિફ્લેક્સોલોજીના સિદ્ધાંત પર કામ કરે છે. મેડિકલ એક્સપર્ટોના અનુસાર તમારા નખ રક્ત ધમનીઓ દ્વારા માથાના તંત્રિકા સાથે જોડાયેલી હોય છે. એવામાં જ્યારે તમે બંને હાથના નખને પરસ્પર ઘસો (Nail Rubbing) છો તો તેનાથી બ્લડ સપ્લાય ઝડપી થાય છે, જેનાથી માથમાં પણ લોહીનો સપ્લાય વધી જાય છે અને વાળના વિકાસ  (Hair Growth) મદદ મળે છે. 

મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે આ 3 પ્રકારના જ્યૂસ, નખમાંય નહી થાય રોગ
બધે લઇ જજો પણ આ જગ્યાએ લઇ જતા નહી મોબાઇલ, નહીંતર ઘાતક બિમારીઓનો બનશો ભોગ
ધોળે દિવસે જતાં પણ ટાંટિયા ધ્રૂજી એવા છે આ 5 હોન્ટેડ પ્લેસ, જાણો ફેમસ હોરર સ્ટોરીઝ

કેરાટીન પ્રોટીનના વિકાસમાં ફાયદો
એક્સપર્ટોનું કહેવું છે કે વાળનો વિકાસ કોર્ટિકલ કોશિકાઓના લીધે થાય છે આ કોશિકાઓ કેરાટિન નામના પ્રોટીનથી બનેલી હોય છે. જ્યારે નખને એક સાથે ઘસવામાં આવે છે તો તેનાથા કેરાટીનાના વિકાસને પ્રોત્સાહન મળે છે. જેથી કોર્ટિકલ કોશિકાઓ બને છે અને માથાના વાળ મજબૂત થાય છે. 

Black Magic: જો તમારા ઘરમાં પણ મેલીવિદ્યા થઈ હોય તો આ રીતે ઓળખો, આ છે સંકેતો
એક મહીના માટે ઘઉં અને મેંદાથી બનેલી આ વસ્તુઓ છોડી દો, શરીરમાં જોવા મળશે આ ફેરફાર

આ લોકો ન ઘસે હાથના નખ
યોગ ગુરૂઓનું કહેવું છે કે આ આસન આમ તો બધા લોકો માટે ફાયદાકારક છે પરંતુ ડાયાબિટીસના રોગીઓ અને ગર્ભવતી મહિલાઓને આ આસનથી બચવું જોઇએ. તેનું કારણ એ છે કે બાલયમ આસન (Balayam) કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય છે, જેના લીધે પ્રેગ્નેસી દરમિયાન ગર્ભાશયમાં સંકોચન થઇ શકે છે. તમારી એંજિયોગ્રાફી અથવા સર્જરી કરાવી ચૂકેલા લોકોને પણ આ આસનને ન કરવું જોઇએ. તેના લીધે તેમને સમસ્યા થઇ શકે છે. 

Feet Sensation: શું તમે પણ હાથ-પગમાં કળતરની સમસ્યાનો સામનો કરો છો? અપનાવો આ ઉપાય
Investment Idea: જો એક વર્ષ માટે જ કરવું છે રોકાણ તો શું હોવી જોઇએ રણનીતિ?
શું તાવમાં ન્હાઇ શકાય કે નહી? મુંઝાશો નહી જાણી લો એક્સપર્ટનો જવાબ

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

પેશાબ રોકવાની ભૂલથી પણ ભૂલ ન કરતા, નહીંતર શરીર પર પડશે ખરાબ અસર
RO માં અલગથી આ ફિલ્ટર લગાવવું કેમ છે જરૂરી? તેના વિના નહી થાય કામ
ઓળખો છો કોણ છે આ સાત સમુંદર પાર ગર્લ....સોશિયલ મિડીયા પર મચાવી રહી છે ધૂમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More