નવી દિલ્હી: વિનાયકીને લઇને ZEE NEWSનું અભિયાન રંગ લાવ્યું છે. તમારી અને અમારી લડત કામ લાગી છે. આ મામલે કાર્યવાહી થઈ. ZEE NEWSના અભિયાન બાદ વિનાયકીની હત્યાના આરોપમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ જાણકારી રાજ્યના વન મંત્રીએ આપી. આ પહેલા ત્રણ શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી. ગુરૂવારના ZEE NEWSએ જેવો વિનાયકી માટે અવાજ ઉઠાવ્યો, કેરળ સરકાર પર દબાણ બન્યું અને તપાસ માટે એસઆઇટીની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી.
આ પણ વાંચો:- #JusticeForVinayaki: માનવતા નેવે મૂકી હાથણીને મારવાની ઘટનામાં એક આરોપી પકડાયો
હથણીને ન્યાય અપાવવા માટે ZEE NEWSએ ગુરુવારે #JusticeForVinayaki અભિયાન ચલાવ્યું હતું, ત્યારબાદ કેરળ સરકાર કાર્યવાહી કરવા પર મજબૂર થઈ.
વિનાયકીને ન્યાય અપાવવા માટે અમારું અભિયાન સતત ચાલી રહ્યું છે. તમે પણ તેમાં જોડાઈ શકો છો. અમને #VinayakiKeSathDesh પર ટ્વિટ કરો.
આ પણ વાંચો:- EXCLUSIVE: ભારત-ચીન બોર્ડર વિવાદ પર ભારત સરકારની નજર- જેપી નડ્ડા
...તો જીવતી હોત 'વિનાયકી'
પલક્કડથી ZEE NEWSનું દેશને જાગૃત કરતું સત્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે