Home> India
Advertisement
Prev
Next

IAF Plane Crash: તેલંગાણામાં એરફોર્સનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, 2 પાયલોટના મોત

IAFના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હાજર હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું.

IAF Plane Crash: તેલંગાણામાં એરફોર્સનું ટ્રેનિંગ વિમાન ક્રેશ, 2 પાયલોટના મોત

Indian Air Force Plane Crash: ભારતીય વાયુસેનાના બે પાયલટના મોતના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. વિમાન દુર્ઘટનાને કારણે બંને પાઈલટના મોત થયા હતા. તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં તાલીમ દરમિયાન 8:55 કલાકે તેમના પીલાટસ તાલીમ વિમાન ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાઇલોટ્સ માર્યા ગયા હતા. પાઇલોટ્સમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. ભારતીય વાયુસેનાના એક અધિકારીએ આ માહિતી આપી છે.

Moday Special: આજના દિવસે ખરીદવી નહી આ વસ્તુ, નહીંતર થઇ જશો કંગાળ
B-12 ની ઉણપ હોય તો હળવામાં ના લેતા, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો, વાંચી લો

IAFના જણાવ્યા અનુસાર, પ્લેનમાં બે પાયલટ હાજર હતા. જેમાં એક ટ્રેનર હતો જે નવા કેડેટને પ્લેન ઉડવાનું શીખવી રહ્યો હતો. વિમાને સોમવારે સવારે ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી ઉડાન ભરી હતી અને સવારે 8:55 વાગ્યે ક્રેશ થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડીવારમાં જ પ્લેન બળીને રાખ થઈ ગયું હતું.

ધંધો નાનો છે પણ નકામો નથી, ચપટી વગાડતાં જ દર મહિને શરૂ થશે 4થી5 લાખની કમાણી
Packed બોટલનું પાણી અસલી છે કે નકલી? આ રીતે મોબાઈલથી કરો ચેક

ગત 8 મહિનામાં એર ફોર્સનો આ ત્રીજો અકસ્માત છે. આ પહેલાં જૂનમાં ટ્રેની વિમાન કિરણ ક્રેશ થયું હતું. તો બીજી તરફ મિગ-21 પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલોટના મોત થયા હતા. 

ડર ન લાગતો હોય તો હોલિવૂડની આ છે 5 BEST FILM,એકલા જોવાની હિંમત ના કરતા
નવસેકા પાણીમાં આ વસ્તુ મિક્સ કરીને સેવન કરવાથી મળશે 6 મોટા ફાયદા

જૂનમાં કિરણ પ્લેન ક્રેશ
જૂનની શરૂઆતમાં ભારતીય વાયુસેનાનું કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલોટ્સે પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું.

કેરેબિયાઇ બેટ્સમેને કરી કોહલી અને વિવ રિચર્ડ્સની બરાબરી, વનડેમાં બનાવ્યો મહારેકોર્ડ
Pro kabaddi: સોનુનો ફરી સપાટો, ગુજરાત જાયન્ટ્સે છેલ્લી બે મિનિટમાં બાજી મારી

મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ
મે મહિનામાં, નિયમિત તાલીમ ઉડાન દરમિયાન રાજસ્થાનના હનુમાનગઢ નજીક ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઇટર પ્લેન ક્રેશ થતાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આ વિમાને સુરતગઢના એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. અચાનક ખરાબીના કારણે પ્લેન ક્રેશ થયું હતું. પાયલોટને સુરતગઢ બેઝના ઉત્તર-પૂર્વમાં લગભગ 25 કિમી દૂર મળી આવ્યો હતો.

200 વર્ષથી એવી ને એવી છે અડદના લોટમાંથી બનેલી હનુમાનજીની આ મૂર્તિ, તમે જોઈ
વ્યક્તિને માલામાલ બનાવી દે છે કુંડળીમાં બનેલો આ શુભ યોગ, જીવનમાં મળશે ઉંચુ સ્થાન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More