Home> India
Advertisement
Prev
Next

આજથી શરૂ થશે આ 5 રાશિઓના સારા દિવસો, સૂર્યનું રાશિ પરિવર્તન આપશે શુભ ફળ

Surya Rashi Parivartan : 17 ઓક્ટોબર એટલે કે આજે ગ્રહોના રાજા સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે સૂર્ય દેવ કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. 
 

આજથી શરૂ થશે આ 5 રાશિઓના સારા દિવસો, સૂર્યનું રાશિ પરિવર્તન આપશે શુભ ફળ

નવી દિલ્હીઃ 17 ઓક્ટોબરે ગ્રહોના રાજા સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યાં છે. આ દિવસે સૂર્ય દેવ કન્યા રાશિથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની તમામ 12 રાશિઓ પર સારી-ખરાબ અસર પડે છે. સૂર્ય દેવને જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. સૂર્ય દેવના રાશિ પરિવર્તન કરવાથી કેટલીક રાશિના જાતકોનું ઊંઘી ગયેલું ભાગ્ય જાગી જશે. આવો જાણીએ સૂર્યના રાશિ પરિવર્તનથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે. 

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થશે. 
માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે.
કાર્યોમાં સફળતા મળશે.
નવું વાહન કે મકાન ખરીદવાનો યોગ બની શકે છે.
પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
ધન લાભ થશે.
જીવનસાથીની સાથે સમય પસાર કરશે. 

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ શુભ સમય રહેવાનો છે.
ધન લાભ થશે, જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે.
માં લક્ષ્મી મહેરબાન રહેશે.
દાંપત્ય જીવનમાં સુખનો અનુભવ થશે.
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવાનો અવસર પ્રાપ્ત થશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય વરદાન સમાન છે. 

તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી.
જીવનસાથીનો સહયોગ મળશે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં ભાગ લેવાનો અવસર મળશે.
શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો માટે આ સમય સારો છે.
માં લક્ષ્મીની કૃપાથી ધન લાભ થશે.
સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. 

ધન રાશિ
ઠધન રાશિના જાતકોને શુભ પરિણામ મળશે.
આર્થિક પક્ષ મજબૂત થશે..
નવા કાર્યનો આરંભ કરવા માટે સમય શુભ છે.
નોકરી અને વ્યાપારમાં પ્રગતિનો યોગ બની રહ્યો છે.
વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ વરદાનથી ઓછો નથી.
વૈવાહિક જીવન સુખમય રહેશે.
માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે. 

મીન રાશિ
આ દરમિયાન તમને નોકરી તથા વ્યાપારમાં શુભ ફળની પ્રાપ્તિ થશે. 
નોકરીમાં પ્રમોશનનો યોગ બનશે.
ખર્ચ પર કાબુ રાખો.
પારિવારિક જીવનમાં ખુશી રહેશે. 
આર્થિક મોર્ચા પર પણ સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે લાભકારી સાબિત થશે. 
આ દરમિયાન તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો.
કાર્યસ્થળ પર તમને માન-સન્માન પ્રાપ્ત થશે.
આર્થિક સ્થિતિ પહેલાથી સારી થશે.
સ્વાસ્થ્યમાં સુધાર થશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી માન્યતાઓ પર આધારિત છે. વધુ જાણકારી માટે કોઈ જ્યોતિષની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More