નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ ગુરૂવારે સતત બીજી વખત ભારના વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા છે. મોદી પહેલી વખત 2014માં દેશના વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ સતત બીજી વખત આ પદ સંભાળના ભારતના ત્રીજા વડાપ્રધાન બન્યા છે. તેમનાથી પહેલા એક કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ બીજીવાર પંડિત જવાહરલાલ નહેરૂ અને ડો. મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા હતા.
વધુમાં વાંચો: ‘PM મોદીએ મારા પર વિશ્વાસ કર્યો, હું સર્વશ્રેષ્ઠ યોગદાન આપીશ’: અમિત શાહ
વડાપ્રધાનની સાથે-સાથે 57 લોકોએ પણ મંત્રી પદના શપથ લીધા છે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર ચાર્જ અને 24 રાજ્યમંત્રી પણ સામેલ છે.
આવો તો જાણીએ પીએમ મોદીના મંત્રીમંડળમાં કયા રાજ્યને મળ્યા કેટલા પ્રતિનિધિત્વ...
ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર
ગુજરાત
કર્નાટક
તમિલનાડુ
મધ્ય પ્રદેશ
રાજસ્થાન
ઉત્તરાખંડ
ઝારખંડ
દિલ્હી
ઓડિશા
હરિયાણા
ગોવા
જમ્મૂ કાશ્મીર
અરૂણાચલ પ્રદેશ
પંજાબ
પશ્ચિમ બંગાળ
તેલંગાણા
હિમાચલ પ્રદેશ
કેરળ
આસામ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે