Home> India
Advertisement
Prev
Next

PM મોદીએ બોલાવી કેબિનેટની મહત્વની બેઠક, મંત્રીઓ સાથે કરશે વાત

પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 4.30 કલાકે યોજાશે. સામાન્ય રીતે આ બેઠક બુધવારના દિવસે યોજાય છે પરંતુ આજે એટલે કે શનિવારના આ બેઠક કયા ખાસ ઉદેશ્યને લઇને બોલાવવામાં આવી છે, તે જોવાનું રહ્યું...

PM મોદીએ બોલાવી કેબિનેટની મહત્વની બેઠક, મંત્રીઓ સાથે કરશે વાત

નવી દિલ્હી: પ્રધાનમંત્રી મોદીએ કેબિનેટની મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 4.30 કલાકે યોજાશે. સામાન્ય રીતે આ બેઠક બુધવારના દિવસે યોજાય છે પરંતુ આજે એટલે કે શનિવારના આ બેઠક કયા ખાસ ઉદેશ્યને લઇને બોલાવવામાં આવી છે, તે જોવાનું રહ્યું...

સાંજે 4.30 વાગ્યે યોજાશે બેઠક
તમને જણાવી દઈએ કે, લગભગ આખું મંત્રીમંડળ લખનઉમાં હતું કેમ કે ઉત્તર પ્રદેશમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂર્ણ થવાની હતી. એવામાં ત્યાંથી પરત ફર્યા બાદ તરત જ પીએમ મોદીએ આ બેઠક બોલાવી છે.

સંસદ સત્ર વચ્ચે આ ચર્ચા
ઉલ્લેખનીય છે કે, હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે એવામાં અટકળોનો દોર ચાલુ છે.

અન્ય સમાચાર અહીં વાચો:- 

પરમાણુ યુદ્ધનો વખ્યો ખતરો! રશિયાએ સમુદ્રમાં ઉતારી ન્યુક્લિયર સબમરીન

ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? ભારતના આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More