Home> India
Advertisement
Prev
Next

Padma Shri Awards 2020: પદ્મ પુરસ્કારોની જાહેરાત, 21 લોકોનું પદ્મ શ્રી એવોર્ડથી થશે સન્માન

71માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર મેળવનારા લોકોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

 Padma Shri Awards 2020: પદ્મ પુરસ્કારોની જાહેરાત, 21 લોકોનું પદ્મ શ્રી એવોર્ડથી થશે સન્માન

નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યા પર પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, તુલસી ગૌડા, મુન્ના માસ્ટર સહિત 11 લોકોનું પદ્મ શ્રી એવોર્ડથી સન્માન કરવામાં આવશે. 

આ 21 લોકોને મળશે પદ્મ એવોર્ડ
જગદીશ લાલ આહુજા, મોહમ્મદ શરીફ, જાવેદ અહમદ ટાક, તુલસી ગોડા, સત્યનારાયણ મુંદયૂર, અબ્દુલ જબ્બાર, ઉષા ચૌમાર, પોપટરાવ પવાર, હરેકાલા હઝબ્બા, અરૂણોદય મંડલ, રાધામોહન અને સાબરમતી, કુશલ કોનવાર શર્મા, ત્રિનિતી સાવો, રવિકન્નન, એસ રામકૃષ્ણન, સુંદરમ વર્મા, મુન્ના માસ્ટર, યોગી આર્યન, રાહીબાઈ, સોમા પોપેરા, હિંમત રામ ભાંભૂ, મોઝિ્ઝકલ પંકજાક્ષી. 

ભોપાલ ગેસ દુર્ઘટનાના કાર્યકર્તાને મળ્યો એવોર્ડ
1984 ભોપાલ ગેસ દુર્ઘટનાના કાર્યકર્તા અબ્દુલ જબ્બારને મરણોપરાંત પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. 14 નવેમ્બર 2019ના તેમનું નિધન થયું હતું. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More