Home> India
Advertisement
Prev
Next

મેનકા ગાંધી લડી શકે છે કરનાલથી ચૂંટણી, પીલીભીતથી ઉતરશે વરૂણ ગાંધી

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી તેમની પરંપરાગત અને પીલીભીલ છોડી આ વખતે હરિણાયાના કરનાલથી ચૂંટણી લડી શકે છે. તેમની જગ્યા પૂત્ર વરૂણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડી શકે છે.

મેનકા ગાંધી લડી શકે છે કરનાલથી ચૂંટણી, પીલીભીતથી ઉતરશે વરૂણ ગાંધી

નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી તેમની પરંપરાગત અને પીલીભીલ છોડી આ વખતે હરિણાયાના કરનાલથી ચૂંટણી લડી શકે છે. તેમની જગ્યા પૂત્ર વરૂણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડી શકે છે. વરૂણ ગાંધી આ વખતે સુલ્તાનપુરથી ભાજપ સાંસદ છે.

આ રીતે બિહારમાં નવાદા બેઠકના ભાજપના સહયોગી લોજપાના ખાતામાં જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ટીમથી ભાજપ નેતા અને કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ સાંસદ છે. લોજપાની પાસે આ બેઠક ગયા બાદ ગિરિરાજ સિંહ બેગૂસરાયથી ચૂંટણી લડી શકે છે. આ વખતે અંતિમ નર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ લેશે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More