નવી દિલ્હી/ શ્રીનગર: કાશ્મીર (Kashmir) માંથી કલમ 370 (Article 370) દૂર કર્યા બાદ આતંકવાદ (Terrorism) વિરૂદ્ધ અભિયાન વધુ તેજ બની ગયું છે. ઘાટીમાં ગત 24 કલાકમાં આતંકવાદ વિરોધી અભિયાન તેજ થઇ ગયું છે અને લશ્કર એ તૈયબાના ત્રણ આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.
સુરક્ષાબળોએ બારામૂલા ઉત્તર કાશ્મીરના સોપોરે વિસ્તારથીમાંથી એલઇટીના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. જમ્મૂ કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોની ટીમોએ સંયુક્ત રીતે હથિયારો અને દારૂ ગોળા સાથે ધરપકડ કરી છે. પોલીસના અનુસાર તે વિસ્તારોમાં 15 દિવસથી સક્રિય હતા અને જૂના શહેર બારામૂલાના નિવાસી હતા. આગળની પૂછપરછ માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
થાઇલેન્ડના 3 દિવસના પ્રવાસ માટે આજે રવાના થશે PM મોદી, ASEAN-ભારત સંમેલનમાં લેશે ભાગ
આ પહેલાં લશ્કરના ત્રણ ઓવર ગ્રાઉન્ડ વર્કર (ઓજીડબ્લ્યૂ)ને સુરક્ષાબળોએ મગામ તેનાથી 3 ગ્રેનેડ સાથે ધરપકડ કરી હતી. સુરક્ષાબળોએ ગત બે દિવસથી આતંકવાદ વિરોધી અભિયાનને તેજ કરી દીધી, કારણ કે નવા ઉપ રાજ્યપાલે જમ્મૂ કાશ્મીરના પ્રમુખના રૂપમાં પદભાર ગ્રહણ કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે