Home> India
Advertisement
Prev
Next

Karnataka CM: 'સિદ્ધા-શિવ' 50-50 ના ફોર્મૂલા પર સહમત નહી, રાહુલ ગાંધી લેશે અંતિમ નિર્ણય

Karnataka: જોરદાર જીત બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બનવાની છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીનું નામ નક્કી નથી થયું. વાસ્તવમાં સીએમના દાવેદાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. બંને પીછેહઠ કરવા તૈયાર નથી. સિદ્ધારમૈયા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે.

Karnataka CM: 'સિદ્ધા-શિવ' 50-50 ના ફોર્મૂલા પર સહમત નહી, રાહુલ ગાંધી લેશે અંતિમ નિર્ણય

Karnataka New CM: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો 13 મેના રોજ આવ્યા હતા. જોરદાર જીત બાદ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનવાની છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીનું નામ નક્કી થયું નથી. જોકે સીએમના દાવેદાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી દીધી છે. બંને પીછેહઠ કરવા તૈયાર નથી. સિદ્ધારમૈયા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જ્યારે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ છે.

લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર

આજે નામ પર લાગી શકે છે મોહર
આ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે આજે (બુધવારે) મુખ્યમંત્રીના નામ પર મહોર લાગી શકે છે. સીએમ પદના દાવેદાર સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હીમાં જામી ગયા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સક્રિય થયા છે. તે બંને દાવેદારોને મળી રહ્યો છે. તેઓ સૌપ્રથમ સિદ્ધારમૈયાને મળ્યા હતા અને થોડીવારમાં શિવકુમારને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકના મુખ્યમંત્રીનો નિર્ણય રાહુલ ગાંધી જ લેશે. જરૂર પડ્યે તેઓ સોનિયા ગાંધી સાથે વાત કરશે. સોનિયા હાલ શિમલામાં છે.

9 વર્ષમાં આ 8 કામ PM મોદીને બનાવી દેશે 'અમર' : પેઢીઓ યાદ રાખશે
ભીડે માસ્ટરથી લઈને જેઠાલાલ સુધી, TMKOC ની સ્ટાર કાસ્ટને ચૂકવાય છે આટલા રૂપિયા
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!

કોંગ્રેસના નેતાઓએ શું આપ્યું નિવેદન?
મામલો લાંબા સમય લેતો જોઈને કોંગ્રેસના નેતાના નિવેદન પણ આવવા લાગ્યા છે. કોંગ્રેસના નેતા એચસી બાલકૃષ્ણએ કહ્યું કે અમે હાઈકમાન્ડને ડીકે શિવકુમારને ધ્યાનમાં લેવા વિનંતી કરી રહ્યા છીએ કારણ કે તેમણે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક પોતાનું કામ કર્યું છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ કર્ણાટકના આગામી મુખ્યમંત્રી હોવા જોઈએ.

Vastu tips: આવા ઘરમાં માતા લક્ષ્મી નથી કરતા પ્રવેશ, ઘરમાં હંમેશાં રહે છે ગરીબી
Surya Gochar 2023: સૂર્યએ કર્યું ગોચર, આ લોકોનું માન વધશે;નવી નોકરી સાથે મળશે તરક્કી

30 જૂન સુધી આ રાશિવાળા પર કહેર વર્તાવશે શનિ-મંગળ, તૂટશે મુશ્કેલીઓનો પહાડ!

તો બીજી તરફ કર્ણાટકના પૂર્વ ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસના નેતા ડો જી પરમેશ્વરાએ કહ્યું, હું સ્પષ્ટ કરી દઉં કે કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગીમાં કોઈ વિવાદ નથી. એક પ્રક્રિયા અનુસરવામાં આવી રહી છે. પાર્ટી હાઈકમાન્ડ મુખ્યમંત્રી પદના ઉમેદવારો સાથે બેઠક કરી રહી છે અને આખરી નિર્ણય આજે કે કાલે આપવામાં આવશે.

Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More