દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, પંચાંગ અને જીવન સંદેશ વિશે ખાસ જાણો.
પ્રશ્ન – દરિદ્રતા દૂર કરવા માટેનો મંત્ર -
- જે નવું કાર્ય કરવાનું હોય તે કાર્ય કરતા પહેલા આ મંત્રની માળા કરવી
- અથવા, નિત્ય એક માળા કરવી
- ઓમ ગં ગણપતયે સર્વવિઘ્ન હરાય સર્વાય .
- સર્વ ગુરવે લંબોદરાય હ્રીં ગં નમઃ ..
- આ મંત્રથી ગણેશજીનું અખૂટ બળ પ્રાપ્ત થાય છે.
- કાર્યથી લક્ષ્મીપ્રાપ્તિ પણ થાય છે
તારીખ
|
26 ઓક્ટોબર 2018, શુક્રવાર
|
માસ
|
આસો વદ બીજ
|
નક્ષત્ર
|
ભરણી
|
યોગ
|
વ્યતિપાત
|
ચંદ્ર રાશી
|
મેષ (અ,લ,ઈ)
|
- કુંવારીકાઓને અત્તરની ભેટ આપવી
- કુંવારીકાઓનું પૂજન કરવું
- શક્ય હોય તો ઘરે ભોજન માટે પણ આમંત્રણ આપવું
- કનકધારા સ્તોત્રનું પાઠ કરવો
- ઘરમાં સુવાસીત પુષ્પો દેવને અર્પણ કરવા
રાશિ ભવિષ્ય (26-10-2018)
મેષ (અલઈ)
|
- સ્ત્રી પાત્રો તરફથી સહકાર મળે
- ધનપ્રાપ્તિના યોગ પણ છે
- ગૂઢ જ્ઞાનથી લાભ પ્રાપ્ત થાય
- મધુર ભોજન જમવાનો લાભ મળે
|
વૃષભ (બવઉ)
|
- જૂના સ્નેહ સંબંધ તાજા થાય
- આર્કીટેક્ટના વ્યવસાય સાથેનાને સરળતા
- માર્કેટીંગનો લાભ આજે ન મળે
- અગત્યના સંપર્ક કરવા પ્રયત્ન કરો પણ વ્યર્થ જાય
|
મિથુન (કછઘ)
|
- વેપારમાં આવક થાય
- જીવનસાથીને સાથે રાખજો ભાગ્ય બળ આપશે
- વડીલો તરફથી લાભ
- વડીલ રાજનીતિજ્ઞોને પણ સાનુકૂળતા રહે
|
કર્ક (ડહ)
|
- વેપારમાં નવી ખરીદી થાય
- ઘર પરદેશથી આવક થાય
- જમીન-મકાન ક્ષેત્રે વેપારની તકો ઉજળી
- વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સાનુકૂળતા રહે
|
સિંહ (મટ)
|
- સુખગવડ વસાવવા પ્રયત્નશીલ
- વિરોધનો સામનો કરવો પડે
- નોકરીની નવી તક મળે
- કરકસરની ભાવના વેગ પકડે
|
કન્યા (પઠણ)
|
- લેખન ક્ષેત્રે જોડાયેલા જાતકોને સાનુકૂળતા
- ઘરમાં સુખ-સગવડમાં ઉમેરો થાય
- સાથે સાથે મતભેદ પણ થાય
- દાંતની પીડાથી સાચવવું
|
તુલા (રત)
|
- પતિ-પત્નીએ શાંતિ રાખવી
- બેઉનો મત અલગ અલગ રહેશે
- જીવજંતુ કરડે નહીં તેનો ખ્યાલ રાખવો
- ધનપ્રાપ્તિના યોગ પ્રબળ થયા છે
|
વૃશ્ચિક (નય)
|
- ઉશ્કેરાટ વધુ પડતો થઈ જાય
- જીવનસાથી નારાજ થઈ શકે છે
- આપનો હાથ ઉપર રહી જાય
- મોડી સાંજે માનસિક વ્યગ્રતા જણાય છે
|
ધન (ભધફઢ)
|
- પૈસા વધુ ખર્ચાય
- આજે કાર્ય અટકી પડે
- તમારી ઉતાવળ તમને વ્યગ્ર બનાવે
- જીવનસાથીની સહાય લેજો સરળતા રહેશે
|
મકર (ખજ)
|
- પ્રેમસંબંધ વધુ મજબૂત
- પિતા સાથે મતભેદ થાય
- આજે જીવનસાથીનું માનવું પડે
- રાત્રે ઊંઘમાં સુખ ન આવે
|
કુંભ (ગશષસ)
|
- શનિદેવની કૃપા આજે થાય
- એક્સપોર્ટના વેપારીને લાભ
- ધંધામાં વધુ પૈસા રોકવાની ઇચ્છા થાય
- શેરબજારમાં પૈસા રોકવાની ઇચ્છા થાય પણ સંયમ રાખવો
|
મીન (દચઝથ)
|
- બૃહસ્પતિ દેવની આજે કૃપા થશે
- લક્ષ્મી ચંચળ છે તેવો આજે અહેસાસ થાય
- અજ્ઞાત ભય પણ સતાવે
- દિવસ આખો ચર્ચામાં વિતી જાય તેવું પણ બને
|
- જીવનસંદેશ – કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે આ દોષ વારસાગત છે. આ વારસાગત દોષને દૂર કરવા માટે હકારાત્મક વિચારવું. જો પરિવારમાં વ્યસનની વારસાઈ હોય તો જો તમે વ્યસનનો ત્યાગ કરશો અને સતત એવું વિચારશો કે હું વ્યસનને ધિકકારું છું... તો આ વારસાઈ દોષ નાબૂદ થશે. આવું પ્રત્યેક સંકલ્પમાં વિચારવું અને નકારાત્મક હેરીડીટીને દૂર કરવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે