દરેક રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – વૃશ્ચિક રાશીનું પ્રિયપાત્ર હોય તો કેવી રીતે રીઝવવું.
- ગહન પ્રેમ ઇચ્છે છે
- કોઈપણ અભદ્ર વ્યવહાર તેમને પસંદ નથી
- પ્રેમમાં તેઓ શાલીનપણું ઇચ્છે છે.
- તે બિમાર પડે તો બે વાર ખબરઅંતર પૂછવા
- તેમનો જન્મદિવસ ભૂલી ન જાવ તે ન ચાલે
- પતિ હોય અને પત્નીને બાય કીધા વિના ઘરની બહાર નીકળે તે ન ગમે.
તારીખ
|
26 સપ્ટેમ્બર, 2018 બુધવાર
|
માસ
|
ભાદરવા વદ એકમ
|
નક્ષત્ર
|
રેવતી
|
યોગ
|
ધ્રુવ
|
ચંદ્ર રાશી
|
મીન (દ, ચ, ઝ,થ)
|
- આજે બીજનું શ્રાદ્ધ છે.
- શ્રાદ્ધપક્ષમાં બુધવાર આવે ત્યારે વિશેષ ભક્તિ કરવી
- વિષ્ણુસહસ્રનામજપ કરવા
- દિવંગત પિતૃ આશિર્વાદ મેળવવા ઓમ નમોભગવતે વાસુદેવયની માળા
- પંચક ચાલુ છે જે, રાત્રે 1.55 કલાકે પૂર્ણ થઈ જશે
રાશિ ભવિષ્ય
મેષ (અલઈ)
|
- ઊંડું અને ઝીણું વિચારો
- પ્રવાસની શક્યતા જણાય છે
- લેખન અને પ્રવચનમાં વ્યસ્તતા રહે
- સંધ્યા સમયે ઉશ્કેરાટથી બચવું
|
વૃષભ (બવઉ)
|
- સર્જનશક્તિ ખીલી ઊઠે
- કાર્ય લાભમાં પરિવર્તીત થાય
- ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે
- શરદીખાંસીથી બચવું
|
મિથુન (કછઘ)
|
- ઘર અને ઓફીસ બેઉમાં આનંદ વર્તાય
- કાર્યસિદ્ધિના યોગ છે
- આનંદથી દિવસ પરિપૂર્ણ થાય
- ધનલાભ પણ પ્રબળ બન્યો છે
|
કર્ક (ડહ)
|
- સંબંધોનું વર્તુળ મોટું બને
- શેરબજારના કાર્યમાં વ્યસ્તતા રહે
- ફાઈનાન્સને લગતા કાર્યો વિશષે રહે
- પુસ્તક પ્રકાશક માટે સાનુકૂળ દિવસ
|
સિંહ (મટ)
|
- તમારી ભાષા સાંભળવી ગમે
- છૂપુ ધન મળી આવે
- દસ્તાવેજી કાર્યમાં વ્યસ્તતા રહે
- સંતાન સાથે ખોટી ચર્ચાથી બચવું
|
કન્યા (પઠણ)
|
- વકીલ મિત્રો માટે સાનુકૂળતા
- દસ્તાવેજી કાર્યોમાં સફળતા મળે
- જીવનસાથી સાથે પૈસા અંગે ચર્ચા થાય
- સરકારી કાર્યોમાં સફળતા મળે
|
તુલા (રત)
|
- વેપાર ક્ષેત્રે સાનુકૂળતા
- મોસાળના કાર્યમાં પણ પ્રવૃત્ત રહેવાય
- નોકરીમાં આવક થાય
- નાના-ભાઈ બહેન સાથે વિવાદથી બચવું
|
વૃશ્ચિક (નય)
|
- સંતાન દ્વારા લાભ થાય
- શુભ સમાચાર પણ મળે
- ધનસ્થાન મજબૂત બન્યું છે
- આરોગ્યમાં સુખાકારી રહે
|
ધન (ભધફઢ)
|
- આરોગ્ય જાળવવું
- ચામડીની બિમારીથી સાચવવું
- મસલ્સનો દુખાવો થઈ શકે
- પુરુષસૂક્તનો પાઠ કરજો, સાનુકૂળતા થશે
|
મકર (ખજ)
|
- જીવનસાથી જ્ઞાન સંબંધીત કાર્ય કરે
- આપનું મન થોડું અશાંત રહે
- ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે
- આવક પ્રાપ્ત થાય
|
કુંભ (ગશષસ)
|
- ભાષા દ્વારા થોડો વૈમનસ્ય સર્જાય
- શત્રુની ભાષા બોલી જવાય
- વાણીમાં સંયમ રાખજો
- વડીલો સાથે મનદુઃખ થઈ શકે છે
|
મીન (દચઝથ)
|
- દિવસ સુખમય વીતે
- સંપર્કમાં આવેલા વ્યક્તિઓ સહકાર આપે
- સંતાન સાથે વિવાદથી બચવું
- હૃદયમાં ગહન ચિંતન થાય, જ્ઞાનમાર્ગ મોકળો થાય
|
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે