પ્રશ્ન – કન્યા રાશિના પ્રિયપાત્રને રીઝવવા શું કરવું?
- તમારી એક સારા શ્રોતા બનવું પડશે.
- તેમને સાંભળવાની ટેવ પાડવી
- તેમને બધી વાતો પરફેક્ટ ગમે છે
- માટે, તમારે પરફેક્શનમાં રહેવું
- લડાઈ, ઝઘડો તેમને પસંદ નથી
- તેમનો પ્રેમી આક્રમક હોય તે તેમને નથી ગમતું
તારીખ
|
24 સપ્ટેમ્બર, 2018 સોમવાર
|
માસ
|
ભાદરવા સુદ પૂનમ
|
નક્ષત્ર
|
પૂર્વા ભાદ્રાપદ
|
યોગ
|
ગંડ
|
ચંદ્ર રાશી
|
કુંભ (ગ,સ,શ,ષ), સાંજે 5.15 પછી ચંદ્ર મીન રાશીમાં
|
- સોમવાર છે માટે શિવઉપાસના કરવી.
- પૂનમ પણ છે માટે ચંદ્રદેવની ઉપાસના કરવી.
- શિવજીને બિલ્વફળ, ધતુરાનું પુષ્પ અર્પણ કરવું.
- સાંજે ચંદ્રોદય સમયે ચંદ્રનો મંત્ર બોલી દર્શન કરવા.
- દૂધ ચંદ્ર દેવ સમક્ષ ધરી તેનું પાન કરવું.
મેષ (અલઈ)
|
- સમયપાલન આજે કેન્દ્રસ્થાને રહે
- કાર્ય આજે ઝડપથી પૂર્ણ કરવું પડે
- લાભપ્રદ દિવસ રહેશે
- ભક્તિ આજે હૃદયમાં સ્થિત રહે
|
વૃષભ (બવઉ)
|
- આવક કેમ વધે તે વિચારશો
- સ્ટેનોગ્રાફર, લેખક, દસ્તાવેજી કાર્ય કરનારે સરળતા
- કર્મચારીનો સહકાર મળે
- સંધ્યા સમય માનસિક શાંતિ આપે
|
મિથુન (કછઘ)
|
- ભાગ્યનો સાથ મળી રહે
- પરિવારના સભ્યો આપની પડખે રહે
- સર્જનશક્તિ ઉત્તમ બને
- આપની વાણી ડિપ્લોમેટીક બને
|
કર્ક (ડહ)
|
- સ્નેહીજનો મુશ્કેલી સર્જી શકે છે
- હિતશત્રુથી સાવધ રહેજો
- કાર્યમાં સફળતા મળશે
- બુદ્ધિપૂર્વક કાર્ય સંપન્ન કરશો
|
સિંહ (મટ)
|
- ધનસ્થાન પ્રબળ
- પરિવારમાં આનંદની પળો પ્રબળ
- આરોગ્ય જાળવજો
- જીવનસાથીએ પણ આરોગ્ય જાળવવું
|
કન્યા (પઠણ)
|
- મોટાભાઈ-બહેન સાથે સંયમ રાખવો
- આવક થાય પણ મનદુઃખ પણ થાય
- પુત્રવધુનો સહકાર મળે
- પિતા દ્વારા માર્ગ સુગમ થાય
|
તુલા (રત)
|
- દિવસ ઉત્તમ વીતે
- મનોરથ પૂર્ણ થાય
- તમને તમારી બુદ્ધધિ પર ગર્વ થાય
- મુસાફરીના યોગ પણ રચાયા છે
|
વૃશ્ચિક (નય)
|
- સ્ત્રી પાત્ર દ્વારા કાર્ય સરળ બને
- માતાનો સહકાર મળે
- શુભકાર્ય માટે પ્રવાસ થાય
- પિત્તની બિમારીથી સાચવવું
|
ધન (ભધફઢ)
|
- છૂપુ કાર્ય કરવા માટે વૃત્તિ પ્રેરાય
- અચાનક ધનપ્રાપ્તિ મળે
- ભય સતાવે પણ ભયમુક્ત બનજો
- શિવજીની ઉપાસના કરજો
|
મકર (ખજ)
|
- ધાર્યા પ્રમાણે લાભ મળે
- ક્યાંકથી પૈસા મળવાના હોય તો ઓછા આવે
- પણ, ધન પ્રાપ્તિ રચાઈ છે ખરી
- કાયદાના સંઘર્ષમાં ન આવવું
|
કુંભ (ગશષસ)
|
- નોકરીમાં અસંતોષ વધે
- સીઝનલ બિમારી પણ સતાવે
- લાભ મળે પણ બીજા કરતા ઓછું મળે
- માટે, ઈર્ષ્યાભાવ પણ સતાવે
|
મીન (દચઝથ)
|
- સંતાનનું સ્થાનાંતર બતાવે છે
- તમારી બુદ્ધિબળ કામ ન લાગે
- કાર્યમાં ધારી સફળતા ન મળે
- આરોગ્યમાં રાહત મળે
|
- જીવનસંદેશ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સમજવી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે