Home> India
Advertisement
Prev
Next

Ayodhya Ram Mandir Live: VVIP હસ્તીઓનું અયોધ્યામાં આગમન, આ અભિજીત મુહૂર્તમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા

Ayodhya Ram Mandir Live: 22 જાન્યુઆરીના દિવસે આખો દેશ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. કારણ કે આજના દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. દરેક  ભારતીય રામલલ્લાના સ્વાગત માટે મગન થઈ રહ્યા છે. 

Ayodhya Ram Mandir Live: VVIP હસ્તીઓનું અયોધ્યામાં આગમન, આ અભિજીત મુહૂર્તમાં થશે પ્રાણ પ્રતિષ્ઠા

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ અને સમય
રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12.20 મિનિટ 8 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડનું શુભ મુહૂર્ત કાઢવામાં આવેલું છે. આવામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે ફક્ત 84 સેકન્ડનો જ સમય મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More