નવી દિલ્હી :ત્રણ વર્ષ પહેલા આજના દિવસે ભારતીય સેનાએ આતંકી (Terrorists) અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક (surgical strike) કરીને ઉરી હુમલા (Uri Attack) ના શહીદોનો બદલો લીધો હતો. આ દિવસ ભારતીય સેના (Indian army)ના ઈતિહાસમાં વિશેષ મહત્વ રાખે છે. ભારતીય સેનાએ એલઓસી (LoC) પાર કરીને પાક અધિકૃત કાશ્મીર (PoK) માં ઘૂસીને આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ભારત અને દરેક ભારતીય માટે આ દિવસ બહુ જ ગર્વનો ગણાય છે, જેમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને બદલો લીધો હતો.
નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપના કરાઈ
કેમ કરાઈ હતી સર્જિકલ સ્ટ્રાઈક
આતંકવાદીઓએ 18 સપ્ટેમ્બર 2016ના રોજ સવારે 5 વાગ્યે ઉરી સેક્ટરની પાસે આવેલ આર્મી હેડક્વાટર પર હુમલો કર્યો હતો. આતંકીઓનુ પ્લાનિંગ હતું કે, હથિયારલેસ અને ઊંઘી રહેલા જવાનો પર તાત્કાલિક ફાયરિંગ કરવામાં આવે, જેથી વધુમાં વધુ જવાનોને મારી શકાય. આ હુમલામાં સેનાના 18 જવાન શહીદ થયા હતા. જોકે, વળતા જવાબમાં ચારેય આતંકીઓને સેનાએ માર્યા હતા. ભારત સરકારે આ હુમલાને બહુ જ ગંભીરતાથી લીધો હતો અને આતંકીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાનો નિર્ણય લીધો હતો.
કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યું
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે