Home> Health
Advertisement
Prev
Next

ભારતની અડધાથી વધુ વસ્તીની આંખોમાં છે સમસ્યા, જાણો આવું કેમ થઈ રહ્યું છે

Eye Care: આંખોને સ્વસ્થ રાખવા અને અંધત્વને રોકવા માટે ભારત સરકાર હાલમાં એક અભિયાન ચલાવી રહી છે જેમાં આંખના રોગો અને ચેપ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

 ભારતની અડધાથી વધુ વસ્તીની આંખોમાં છે સમસ્યા, જાણો આવું કેમ થઈ રહ્યું છે

Eye Problem: મનુષ્યના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક અંગ છે આંખ પરંતુ આપણે માણસો માત્ર આંખોની જ કાળજી લેતા નથી. જેમ કે તમે જાણતા જ હશો કે એક વખત કોઈ વ્યક્તિની આંખ ખરાબ થઈ જાય તો તેના જીવન પર કાળી ચાદર પથરાઈ જાય છે.

આંખોને સ્વસ્થ રાખવા અને અંધત્વને રોકવા માટે ભારત સરકાર હાલમાં એક અભિયાન ચલાવી રહી છે જેમાં આંખના રોગો અને ચેપ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

ગલગલિયાં કરાવવા ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટોગ્રાફ મોકલે છે આ મોડેલ, શું તમને પણ આવ્યા
સાચવજો! હોલમાર્ક વિના સોનાના વેચાણ પર પ્રતિબંધ : ઘરે રાખેલા ઘરેણાં પણ વેચી શકશો નહીં
120 Rs સસ્તો થઈ જશે LPG ગેસ : 8 Rs ઘટશે CNGના ભાવ, હિટ છે નેચરલ ગેસની નવી ફોર્મ્યુલા

ભારતમાં આંખના રોગોના કારણો
ભારતમાં 50 અને તેનાથી વધુ વયના 1.99 ટકા લોકો અંધત્વનો શિકાર છે. જ્યારે 66.2 ટકા મોતિયાના શિકાર છે. 8.2 ટકા કોર્નિયલ અને આઇરિસ સંબંધિત રોગથી પીડિત છે. 5.5 લોકો ગ્લુકોમા રોગથી પીડિત છે. આ રોગોમાં આંખની પાછળના ઓપ્ટિક નર્વને નુકસાન થાય છે. જેના કારણે અંધત્વ આવી જાય છે. આ સિવાય મોટાભાગના લોકો ડાયાબિટીસ રેટિનોપેથીનો શિકાર બને છે. આ રોગમાં ડાયાબિટીસના દર્દીઓની આંખની નસને નુકસાન થાય છે. વધતી ઉંમરને કારણે ઘણા લોકો મોટાભાગે બીમારીઓનો શિકાર બને છે. જેમ કે મેક્યુલર ડીજનરેશન, ટ્રેકોમા, અસુધારિત રીફ્રેક્ટિવ એરર. આ બધા સિવાય હાઈપોટોનિયાના કારણે પણ અંધાપો આવે છે. 

આ પણ વાંચો:  Gold Silve:ભાભીની ઇચ્છા પૂરી કરવાનો ભાઇને મળ્યો મોકો,કારણ કે સસ્તું થઇ ગયું છે સોનું
આ પણ વાંચો:  કોણ છે જસનીત કૌર! જેના ફોટોગ્રાફ જોઈ પેન્ટ ભીનું થઈ જાય,ફોલોઅર્સને મોકલે છે નગ્ન PIC
આ પણ વાંચો:  સ્ત્રીના સંતોષ માટે પુરૂષના લીંગની જાડાઇ અને લંબાઇ કેટલી હોવી જોઇએ? આ રહ્યો જવાબ

આંખના આ રોગોની સારવાર શું છે?
આંખોને લગતી તમામ પ્રકારની બીમારીઓથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારે આંખના ચેપથી બચવું પડશે. જ્યારે પણ આંખમાં કોઈ સમસ્યા શરૂ થાય તો સમયસર તેનો ઈલાજ કરાવો. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તેને હંમેશા નિયંત્રણમાં રાખો. આ સિવાય આંખોમાં મોતિયા અને ગ્લુકોમાં જેવી કોઈ સમસ્યા હોય તો તેની સમયસર સારવાર કરાવી જરૂરી છે. 

આ પણ વાંચો: ના પંચરનું ટેન્શન ના તો હવા નિકળવાનો ડર, આવી રહ્યા છે આવા ટાયર, જાણો ડિટેલ્સ
આ પણ વાંચો: વાસણ ધોવાનો સાબુ અચાનક પૂરો થઈ ગયો? રસોડામાં રહેલા સામાનથી તમારુ કામ સરળ બની જશે
આ પણ વાંચો: Gold Silve:ભાભીની ઇચ્છા પૂરી કરવાનો ભાઇને મળ્યો મોકો,કારણ કે સસ્તું થઇ ગયું છે સોનું
આ પણ વાંચો: Weight Loss: આ રીતે બટાકા ખાશો તો ચોક્કસ ખટી જશે વજન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો

આ સાવચેતીઓ ધ્યાનમાં રાખો
દરેક વ્યક્તિએ દર 3 મહિનામાં એકવાર આંખની તપાસ કરાવવી જોઈએ. તમારા આહારમાં વિટામિન Aથી ભરપૂર વસ્તુઓનો પણ સમાવેશ કરો. ફળો અને શાકભાજી વધુ ખાવાનું રાખો.  કોમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને આંખોની રોશની વધારવા માટે કસરત અને યોગ કરવાનો પ્રયાસ કરો.

આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More