અર્પણ કાયદાવાદા/અમદાવાદ : આગામી 2 અને 3 ફેબ્રુઆરીએ અમદાવાદ મુંબઇ વચ્ચેની વિવિધ પેસેન્જર ટ્રેનને મોટાપાયે અસર થશે. મુંબઇના પરેલ ખાતે રેલવે ઓવરબ્રીજના રીપેરીંગ કામને લઇને રેલ્વે વિભાગે કેટલીક ટ્રેન રદ્દ થવાની અને કેટલીક ટ્રેનના રૂટ બદલવાની જાહેરાત કરી છે. જેને કારણે મોટી સંખ્યામાં મુસાફરોને અસર થશે. તો જાણી લો કઈ કઈ ટ્રેન રદ થઈ છે અને કઈ ટ્રેનોના રુટ બદલાયા છે.
2 ફેબ્રુઆરીએ રદ્દ થનારી ટ્રેન
3 ફેબ્રુઆરીએ રદ્દ થનારી ટ્રેન
શોર્ટ ટર્મિનેટ ટ્રેન
ટર્મિનલમાં ફેરફાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે