અમદાવાદ : આજે અમદાવાદમાં 141મી રથયાત્રા નીકળી રહી છે. આ રથયાત્રાની તૈયારી ધામધૂમથી થઈ રહી છે. આ રથયાત્રાને લઈને શહેરમાં કડક સિક્યુ્રિટી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંજોગોમાં ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા માટે શહેરના કેટલાક રૂટ બંધ રાખવામાં આવ્યો છે તેમજ કેટલાક રૂટમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.
Rath Yatra 2018 Official Traffic Map along with timing. Closed Route (Red) | Alternative Route (Green). Live Updates on 14th July 2018. Follow hashtags #RathYatraAhmedabad. #RathYatra #RathYatra2018 Tweet us for any question or update. #Jagannath pic.twitter.com/8tnmk6lNR3
— Ahmedabad Police (@AhmedabadPolice) July 11, 2018
બંધ રસ્તાઓની જાણકારી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે