Home> Gujarat
Advertisement
Prev
Next

અહો આશ્ચર્યમ! રામ મંદિર જેવી મૂર્તિ છે ગુજરાતમાં...ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં દશાવતારના થશે દર્શન

અહીં શ્રી રણછોડ રાયનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ રણછોડ ભગવાનની મૂર્તિ ભારત ભરમાં એક હોવાની માન્યતા છે. જે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતકામ કરતા નિકળી હતી અને આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર આવેલા છે.

અહો આશ્ચર્યમ! રામ મંદિર જેવી મૂર્તિ છે ગુજરાતમાં...ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં દશાવતારના થશે દર્શન

ઝી બ્યુરો/નર્મદા: આજે દેશભરમાં અયોધ્યાના રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં જે રામલ્લાની મૂર્તિ બનાવવા આવી છે, જે કાળા પથ્થરમાંથી બનાવવા માં આવી છે. જેને દશા અવતાર પણ દર્શાવવામાં આવ્યું છે. જે હાલ ભક્તોનું આકર્ષણ છે. પરંતુ આવી જ એક આબેહૂબ મૂર્તિ નર્મદાના રામપરા ગામે છે.

સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ

અહીં શ્રી રણછોડ રાયનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ રણછોડ ભગવાનની મૂર્તિ ભારત ભરમાં એક હોવાની માન્યતા છે. જે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતકામ કરતા નિકળી હતી અને આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર આવેલા છે.

ખેરાલુમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો! 10 રાઉન્ડ ટિયરગેસ છોડ્યા, હાલ સ્થિતિ કાબૂમા

કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિનું અનેરું મહત્વ છે. જોકે એક મૂર્તિ ભારત ભરમાં એક મૂર્તિ નર્મદાના રામપુરા ગામે દશા અવતારની રણછોડજીની છે અને બીજી હવે ભગવાન રામની આયોધ્યામાં હશે, ત્યારે કહી શકાય કે આ જે ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એના જેવી બીજી મૂર્તિ ભારતમાં નર્મદામાં છે. 

રામ મંદિરથી ચમકશે UPની કિસ્મત! દર વર્ષે યોગી સરકારની તિજોરીમાં આવશે 25 હજાર કરોડ

એટલે કહી શકાય કે હવે ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જે ભગવાનના દશા અવતારના દર્શન કરવા મળશે. 

રામ મંદિરના દર્શન ના કરી શકો તો ચિંતા ના કરતા; ઘરે આ રીતે કરો પુજા, જાણો શુભ મુહર્ત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More