Home> Gujarat
Advertisement
Prev
Next

થરાદ : સુરતથી રાજસ્થાન જતી લક્ઝરી બસને અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત

થરાદ-સાચોર હાઇવે (Highway) પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુધવા નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત (Accident) માં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 12 લોકોને 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. એક ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

થરાદ : સુરતથી રાજસ્થાન જતી લક્ઝરી બસને અકસ્માત, 4ના ઘટનાસ્થળે મોત

બનાસકાંઠા :થરાદ-સાચોર હાઇવે (Highway) પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. દુધવા નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત (Accident) માં 4 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો કેટલાક લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત 12 લોકોને 108 દ્વારા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. એક ખાનગી લક્ઝરી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં 6 બેઠકો પર પેટાચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ચાલી રહી છે. જેમાં થરાદ બેઠક પણ સામેલ છે. એક તરફ થરાદમાં સવારથી જ મતદાનનો ધમધમાટ શરૂ થયો હતો, ત્યાં બીજી તરફ હાઈવે પાસે લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More