Home> Gujarat
Advertisement
Prev
Next

Gujarat Corona Update: કોરોનાયુક્ત 912, કોરોના મુક્ત 828, કેન્દ્રીય ટીમ ફરી ગુજરાતની મુલાકાતે

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 11 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. જો કે આજે એક સાથે 919 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 828 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,99,170 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Gujarat Corona Update: કોરોનાયુક્ત 912, કોરોના મુક્ત 828, કેન્દ્રીય ટીમ ફરી ગુજરાતની મુલાકાતે

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 11 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. જો કે આજે એક સાથે 919 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 828 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,99,170 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Covid 19 માં મૃત્યુ પામનારા નાગરિકોને વળતર ચુકવવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 3,56,142 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 3,53,757 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2385 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 11302 એક્ટિવ કેસ છે. જ્યારે 73 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 11229 સ્ટેબલ છે. 32174 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2091 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 5 નો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ 10 લોકોનાં મોત નિપજ્યાં છે.

શ્રાવણીયા જુગારમાં પોલીસનો 101 નું શુકન, સુરતમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

નવા નોંધાયેલા કેસની વિગત
સુરત કોર્પોરેશન 217, અમદાવાદર કોર્પોરેન 168, વડોદરા કોર્પોરેશન 63, સુરત 48, ભાવનગર કોર્પોરેશન 35, જુનાગઢ 32, ભરૂચ 29, રાજકોટ કોર્પોરેશન 26, રાજકોટ 25, ગાંધીનગર 21, ખેડા 20, સુરેન્દ્રનગર 20, દાહોદ 16, વલસાડ 16, ભાવનગર 15, બનાસકાંઠા 14, અમદાવાદ 13, મહેસાણા 13, કચ્છ 11, વડોદરા 11, જામનગર કોર્પોરેશન 10, નવસારી 10, આણંદ 9, પાટણ 9, સાબરકાંઠા 9, જુનાગઢ કોર્પોરેશન 7, અમરેલી 6, બોટાદ 6, છોટાઉદેપુર 6, ગાંધીનગર કોર્પોરેશન 6, ગીર સોમનાથ 6, પંચમહાલ 6, મોરબી 5, અરવલ્લી 4, નર્મદા 3, જામનગર 2, મહીસાગર 2 કેસનો સમાવેશ થાય છે. 

Covid 19 માં મૃત્યુ પામનારા નાગરિકોને વળતર ચુકવવાની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી

ડિસ્ચાર્જની વિગત
સુરત કોર્પોરેશન 156, અમદાવાદ કોર્પોરેન 156, વડોદરા કોર્પોરેશન 136, સુરત 35, જુનાગઢ 44, ભરૂચ 16, રાજકોટ કોર્પોરેશન 38, ગાંધીનગર 11, ખેડા 16, વલસાડ 10, ભાવનગર 4, બનાસકાંઠા 20, અમદાવાદ 17, મહેસાણા 9, વડોદરા 40, નવસારી 6, આણંદ 10, પાટણ 20, સાબરકાંઠા 6, જુનાગઢ કોર્પોરેશન 18, અમરેલી 3, બોટાદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, પંચમહાલ 19, મોરબી 9, અરવલ્લી 3, જામનગર 1, તાપી-7, અન્ય રાજ્યના નાગરિકો 11કેસનો સમાવેશ થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More